1. Home
  2. Tag "Wawar"

પાલનપુરમાં બાળકોમાં ઓરી-અછબડાંનો વાવર, અંધશ્રદ્ધાને લીધે બાળકોને હોસ્પિટલ લઈ જવાતા નથી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં આજકાલ બાળકોમાં ઓરી, અછબડાનો વાવર જોવા મળી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો  છેલ્લા બે માસથી 600 જેટલા બાળકો ઓરી,અછબડાના રોગચાળાના ભરડામાં સપડાયા છે. જોકે, મોટાભાગના બાળકોને પરિવારજનો ધાર્મિક માન્યતાના કારણે હોસ્પિટલ નહી પરંતુ નવ દિવસ ઘરે જ રાખી અંતિમ દિવસે માતાજીને નમાડવાની વિધી કરી રહ્યા છે. […]

અમદાવાદમાં વરસાદી સીઝનમાં ઝાડા-ઊલટીનો વાવર, ટાઈફોડ અને કમળાના કેસમાં પણ વધારો થયો

અમદાવાદઃ શહેરમાં વરસાદી સીઝનમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરો જાય છે. જેમાં. ઝાડા-ઊલટીના કેસો ગત વર્ષ કરતા બે ગણા વધ્યા છે. દૂષિત પાણીને કારણે ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં વધારો થયો છે. ટાઇફોઇડ અને કમળાના રોગો પણ ફરી વધ્યા છે. જૂન મહિનામાં ઝાડા-ઉલ્ટીના 738 જેટલા કેસો નોંધાયા હતા. ખાનગી દવાખાનામાં પણ વાયરલ બીમારીના કેસોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code