1. Home
  2. Tag "Weapons"

તે કયા શસ્ત્રો છે જે દેવી માતા તેના હાથમાં ધરાવે છે? આ રહ્યું તે પાછળનું કારણ

શારદીય નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતી આ નવરાત્રીમાં આપણે બધા માતાના નવ સ્વરૂપોની પૂજા કરીએ છીએ. માતા દેવી પોતે આદિ શક્તિ છે, પછી તે મા કાલી હોય, મા અંબે હોય કે મા દુર્ગા તેના તમામ સ્વરૂપોમાં હોય. બધી દૈવી શક્તિઓ રાક્ષસોના સંહારના હેતુથી જ પ્રગટ થઈ છે. જ્યારે પણ દેવી ભક્તોના […]

આતંકવાદી સંગઠન હમાસે રણનીતિ બદલીઃ ઈઝરાયલની સામે હથિયારોની સાથે મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરુ કર્યું

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ સતત ભયાવહ બની રહ્યું છે. યુદ્ધની શરૂઆત હમાસે કરી હતી, જેમાં ઈઝરાયલી મ્યુઝિક ફેસ્ટિવલમાં ઉપસ્થિત લોકો ઉપર હુમલો કરીને અન્ય લોકોની હત્યા કરી હતી. તેમજ મોટી સંખ્યામાં લોકોનું અપહરણ કર્યું હતું. હવે માનવતા વિરોધી આતંકવાદી સંગઠન હમાસ હવે યુદ્ધના મેદાનમાં હથિયારોની સાથે ઈઝરાયલ સાથે લડવાની સાથે સાઈકોલોજિકલ વોર […]

ભારતે વિશ્વના તમામ દિગ્ગજ નેતાઓની સુરક્ષા માટે આ શક્તિશાળી હથિયારો તૈનાત કર્યા

દિલ્હી: ભારત સરકારે G20 સમિટ અને તેમાં ભાગ લેનારા આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુરક્ષા માટે ઉત્તમ વ્યવસ્થા કરી છે. આમાં ભારતની તાકાત દેખાઈ રહી છે. ફાઈટર જેટ, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો, એર ડિફેન્સ રોકેટ અને AWOC દેખરેખ માટે દિલ્હીની આસપાસ આકાશમાં ઉડી રહ્યા છે. અંબાલા, બરેલી, સિરસા, ભટિંડા, ગ્વાલિયર અને આસપાસના તમામ એરફોર્સ સ્ટેશનોમાં ઓપરેશનલ રેડીનેસ […]

હથિયારોના નેટવર્કનો પર્દાફાશઃ 10 પિસ્તોલ, 61 કારતુસ અને 3 મેગેઝિન સાથે 6 શખ્સો ઝડપાયાં

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન શહેરમાં હથિયારોના નેટવર્કનો પર્દાફાશ કરીને પોલીસે 9 પિસ્તોલ, 1 રિવોલ્વર, 61 જીવતા કારતૂસ અને 3 મેગેઝિન સાથે છ શખ્સોને ઝડપી લીધા હતા. હથિયારો મધ્યપ્રદેશથી લાવીને અમદાવાદમાં તેનુ વેચાણ કરવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત […]

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા ઉત્તર કોરિયા પાસેથી શસ્ત્રો ખરીદવાની તૈયારીમાં

રશિયા શસ્ત્રો ખરીદવાની તૈયારીમાં ઉત્તર કોરિયા પાસેથી ખરીદશે શસ્ત્રો કિમ જોંગ પુતિનને મળવા મોસ્કો જશે દિલ્હી: ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન ટૂંક સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા જઈ શકે છે. અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે આ દરમિયાન ક્રેમલિન યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જોંગ પાસેથી સૈન્ય હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું […]

મણિપુરમાં સ્થિતિ ફરી વણસી:ગોળીબાર બાદ સ્થિતિ તંગ,ટોળાએ IRB ચોકીઓ પર હુમલો કરી હથિયારો લૂંટ્યા

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. બેકાબૂ ભીડનું સુરક્ષાદળો સાથે ઘર્ષણ પણ થયું. મણિપુર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદેસર બંકરોનો નાશ કર્યો છે. માહિતી અનુસાર બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં બીજા IRB યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને […]

ભારતીય સેનાના એ કયા હથિયારો હતા? જેને કારગિલ યુદ્ધમાં અપાવી હતી જીત,અહીં જાણો વિગતવાર

આજે કારગિલ વિજય દિવસ છે. કારગિલ યુદ્ધમાં ભારતની જીતની ઉજવણીનો દિવસ. નાપાક પાકિસ્તાની ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો આપણા સૈનિકોએ. જ્યારે તેમના કબજાના શિખરો પરથી તેમના લોહીનો પ્રવાહ વહીને પાકિસ્તાન તરફ ગયો, ત્યારે તેમના  લોકોની આત્માઓ ધ્રૂજી ઊઠી. તે સમયે ભારતીય દળો દ્વારા કયા પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તેની તાકાત શું હતી? અહીં જાણીએ […]

ભારતીય જવાનોને ફસાવવા માટે પાકિસ્તાન હનીટ્રેપનો હથિયારની જેમ કરે છે ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં હનીટ્રેપની ધટના અવાર-નવાર સામે આવે છે, પરંતુ ભારતમાં પ્રથમવાર હની ટ્રેપની ઘટના 1980ના સમયગાળામાં સામે આવી હતી. 1980માં ભારતીય સેનાના એક જવાનને પાકિસ્તાને હનીટ્રેપમાં ફસાવ્યાં હતા અને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી પાસેથી કેટલીક મહત્વાની વિગતો મેળવી હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાની સેનાએ હનીટ્રેપ મારફતે ભારતીય જવાનોને ફસાવવા કાવતરુ ઘડ્યું છે. એટલું જ […]

J-K: ગામડાના લોકોને આતંકવાદીઓ સામે લડવા માટે હથિયારોની તાલીમ આપવામાં આવશે

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપનાર ‘CRPF’ ના બહાદુરો હવે ગ્રામ વિકાસ સમિતિ (VDC) ના આશ્રય હેઠળ ગ્રામવાસીઓને શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવશે. રાજ્યના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો પાસે પહેલેથી જ લાયસન્સવાળા હથિયારો છે.પુંછ-રાજૌરીમાં થયેલા મોટા આતંકવાદી હુમલા બાદ હવે જમ્મુ-કાશ્મીરના તમામ વિસ્તારોમાં આ પ્લાનને અંજામ આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.આ […]

પાકિસ્તાન આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી નહીં શકેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એક.જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન અને ચીનને આડેહાથ લીધું હતું. સાઈપ્રસ યાત્રા દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી ના શકાય. ચીન મુદ્દે તેમણે કહ્યું કે, ચીન સામે અમારા સંબંધ સામાન્ય નથી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને એક તરફી બદલવાના કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code