રાજકોટ અગ્નિકાંડ, ધવલ બાદ વેલ્ડિંગ કરનારાની ધરપકડ, પ્રકાશ જૈન આગમાં હોમાયાની શક્યતા
રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે આગ લાગતા 9 બાળકો સહિત 28 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક બદલી કરી દેવાઈ છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા અને નવા મનપા કમિશનર તરીકે […]