1. Home
  2. Tag "west bengal"

આયુષ્માન ભારત યોજના આ વર્ષે જુલાઈથી પશ્ચિમ બંગાળમાં શરૂ થશે

નવી દિલ્હી, 24 મે 2026: Ayushman Bharat Yojana આયુષ્માન ભારત યોજના આ વર્ષે જુલાઈથી પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કોલકાતામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે વર્ચ્યુઅલ મીટિંગ બાદ આ જાહેરાત કરી હતી. રાજ્યની આરોગ્ય યોજના, “સ્વાસ્થ્ય સાથી” હેઠળના હાલના લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજનામાં સમાવવામાં આવશે. આયુષ્માન ભારત આરોગ્ય મંદિર અંગેના […]

PM વિશ્વકર્મા યોજના પશ્ચિમ બંગાળમાં શરૂ કરાશે

નવી દિલ્હી, 23 મે 2026: PM Vishwakarma Yojana ભારત સરકારના MSME મંત્રાલયના અધિક સચિવ અને ડેવલમેન્ટ કમિશનર (MSME) ડૉ. રજનીશે પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં PM વિશ્વકર્મા યોજના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા 17 સપ્ટેમ્બર, 2023ના રોજ […]

પશ્ચિમ બંગાળમાં શાળાઓ બાદ હવે તમામ મદ્રેસાઓમાં પણ વંદે માતરમ્ ફરજિયાત કરાયું

કોલકાતા, 21 મે 2026: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને વહીવટી તંત્રને લઈને બે અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયો લીધા છે. મમતા બેનર્જી સરકારે શાળાઓ બાદ હવે રાજ્યની તમામ મદ્રેસાઓમાં પણ પ્રાર્થનાના સમયે ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત કરી દીધું છે. આ અંગે સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને આદેશ જારી કરવામાં આવ્યો છે. આ […]

પશ્ચિમ બંગાળ સરકારનો મોટો નિર્ણય: ધર્મ આધારિત અનામત યોજનાઓ બંધ

કોલકાતા, 20 મે 2026: પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો વહીવટી નિર્ણય લેતાં ધર્મ આધારિત વર્ગીકરણ યોજનાઓ સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. આ સાથે જ, વર્ષ 2010 પહેલાં રાજ્યની અન્ય પછાત વર્ગ (OBC) ની અનામત યાદીમાં સામેલ 66સમુદાયોને નિયમિત કરવામાં આવ્યા છે. સરકારના આ પગલાથી હવે આ સમુદાયો માટે સરકારી નોકરીઓ અને સેવાઓમાં 7 ટકા […]

પશ્ચિમ બંગાળ: કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી કરશે

નવી દિલ્હી, 17 મે 2026: RG Kar Medical College Case પશ્ચિમ બંગાળમાં, આરજી કાર મેડિકલ કોલેજ બળાત્કાર અને હત્યા કેસની સુનાવણી કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ શંપા સરકાર અને જસ્ટિસ તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે. અગાઉ, ન્યાયાધીશ રાજા શેખર મંથા અને રે ચટ્ટોપાધ્યાયે ૧૧ મેના રોજ આ કેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. એકમાત્ર દોષિત સંજય […]

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્ત્વ વિશે માહિતી આપે છે ગાંધીનગર, 16 મે, 2026: પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્ત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી […]

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના શાસનમાં અપાયેલા 1.69 કરોડ જાતિ પ્રમાણપત્રોની થશે પુનઃ તપાસ કરાશે

કોલકાતા, 16 મે 2026: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વ વાળી તૃણમૂલ કોંગ્રેસ સરકારના ત્રણ કાર્યકાળ દરમિયાન જારી કરાયેલા પછાત વર્ગના પ્રમાણપત્રોને લઈને વર્તમાન સરકારે એક અત્યંત મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે છેલ્લા 15 વર્ષોમાં ઇશ્યૂ કરવામાં આવેલા તમામ એસસી, એસટી અને ઓબીસી પ્રમાણપત્રોની ફરીથી ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત તમામ […]

પશ્ચિમ બંગાળની જનતાને પીએમ મોદીએ કર્યા સાષ્ટાંગ નમન, જુઓ Video

કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળની નવી સરકારના શપથવિધિ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે શનિવારે જનતાને કર્યા સાષ્ટાંગ નમન કર્યા હતા. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 9 મે, 2026ની તારીખ ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગઈ છે. બંગાળ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. જે બંગાળ પર ક્યારેય ડાબેરી પક્ષો અને TMCનો કબજો […]

કોલકાતામાં મંચ ઉપર પીએમ મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા

કોલકાતા, 9 મે, 2026 – કોલકાતામાં ભાજપની પ્રથમ સરકારના શપથ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ ઉપર પહોંચ્યા બાદ ત્યાં ઉપસ્થિતિ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા હતા. વડાપ્રધાને સૌપ્રથમ શ્રી માખનલાલને શાલ ઓઢાડી હતી અને ત્યારબાદ તેમના ચરણસ્પર્શ કરીને ઘણા લાંબા સમય સુધી તેમને ભેટી રહ્યા હતા. વડાપ્રધાન મોદીના આ જેશ્ચરથી સૌના મનમાં એક સવાલ ઊભો […]

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે શપથ લીધા

કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ પ્રથમ ભાજપ સરકારે આજે શનિવારે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળમાં પણ આજથી ભાજપ સરકારનો પ્રારંભ થયો છે. શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. તેમનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શનિવારે સવારે 11:30 વાગ્યે યોજાયો હતો. પાંચ મંત્રીઓએ પણ પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code