1. Home
  2. Tag "west bengal"

દિલ્હીઃ લશ્કરના મોડ્યુલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, બાંગ્લાદેશમાં બેઠો હતો આકા

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: દિલ્હીમાં પકડાયેલા લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકી મોડ્યુલને લઈને સુરક્ષા એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ મોડ્યુલનો કથિત હેન્ડલર શબ્બીર અહેમદ લોન છે, જેણે બાંગ્લાદેશને પોતાનું સુરક્ષિત ઠેકાણું બનાવ્યું હતું અને ત્યાંથી જ ભારતમાં આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શબ્બીર સીધો જ લશ્કરના […]

પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોને લખ્યો પત્રઃ જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી, 2026 – PM Narendra Modi letter પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણી કેટલી મહત્ત્વની બની રહેવાની છે તેનો અંદાજ આજની એક ઘટના પરથી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એબાર બીજેપી સરકાર’, અમને સેવાની તક આપો… એવા નિવેદન સાથે પશ્ચિમ બંગાળની જનતાને પત્ર લખ્યો છે. શું લખ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ એ પત્રમાં? વડાપ્રધાન […]

ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલમાં યોજાય તેવી શકયતા છે. ચૂંટણીપંચ ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં કહે તેવી સંભાવના છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પુડ્ડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ 15મી જૂનના રોજ, જ્યારે અસમમાં 20 મે, કેરલમાં […]

રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Rajya Sabha elections announced ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી થઈ રહેલી 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ 2026 છે અને મતગણતરી એ દિવસે જ કરવામાં આવશે. આગામી એપ્રિલ-2026માં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને […]

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પશ્ચિમ બંગાળ પ્રશાસન પર શિક્ષકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે કોલકાતામાં આયોજિત શિક્ષક સંમેલનમાં રાજ્ય સરકારની ટીકા કરતા રાજ્ય વહીવટીતંત્ર પર શિક્ષકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે. પ્રધાને કહ્યું કે લાયક ઉમેદવારો કાં તો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે […]

કોલકત્તાઃ ઇન્ડિગોની ફ્લાઇટમાંથી મળી બોમ્બની ધમકીભરી ચિઠ્ઠી

કોલકાતા, 14 ફેબ્રુઆરી 2026: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે કોલકાતાથી શિલોંગ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી વિમાનના શૌચાલયમાંથી એક હસ્તલિખિત નોંધ (ચિઠ્ઠી) સ્વરૂપે મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7304 કોલકાતાથી શિલોંગ માટે ઉડાન […]

સુપ્રીમ કોર્ટમાં SIRની સુનાવણીમાં મમતા બેનર્જી રહ્યાં હાજર, પોતાનો પક્ષ રજૂ કર્યો

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ ઈન્ટેસિવ રિવીઝન (એસઆઈઆર)ને લઈને સુનાવણી ચાલી રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ તેમણે કોર્ટમાં પોતાનો પક્ષ રાખવાની મંજૂરી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને ક્યાંથી ન્યાય નથી મળ્યો, અમે છ વાર ચૂંટણીપંચને સંપૂર્ણ માહિતી સાથે ચિઠ્ઠી […]

‘બારામતી વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’- મમતા બેનર્જી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તપાસ […]

દેશમાં સૌપ્રથમવાર રાત્રિના રાજા ઘુવડની વસ્તી ગણતરી થશે

કોલકાતા, 20 જાન્યુઆરી 2026: ભારતમાં અત્યાર સુધી વાઘ, સિંહ અને હાથીઓની ગણતરીના સમાચાર આપણે સાંભળ્યા છે, પરંતુ હવે દેશમાં પ્રથમ વખત ઘુવડની ગણતરી કરવામાં આવશે. આ ઐતિહાસિક પહેલની શરૂઆત પશ્ચિમ બંગાળથી થવા જઈ રહી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ ઘુવડની વસ્તી ગણતરી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની જશે. રાજ્યમાં ઘુવડની ગણતરીનું કામ આવતા મહિનાથી […]

હવે બંગાળમાં સુશાસન આવશે, પીએમ મોદીએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ

કોલકાતા, 17 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન તેમણે વિકાસના અનેક કામોનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કર્યું હતું. માલદામાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત 2027 સુધી વિકસિત થવાના લક્ષ્યાંક ઉપર કામ કરી રહ્યો છે, વિકસિત ભારતના નિર્માણ માટે પૂર્વીય ભારતનો વિકાસ પણ ખુબ જરૂરી છે. દશકો સુધી પૂર્વીય ભારતને નફરતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code