પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના શાસનમાં અપાયેલા 1.69 કરોડ જાતિ પ્રમાણપત્રોની થશે પુનઃ તપાસ કરાશે
કોલકાતા, 16 મે 2026: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વ વાળી તૃણમૂલ કોંગ્રેસ સરકારના ત્રણ કાર્યકાળ દરમિયાન જારી કરાયેલા પછાત વર્ગના પ્રમાણપત્રોને લઈને વર્તમાન સરકારે એક અત્યંત મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે છેલ્લા 15 વર્ષોમાં ઇશ્યૂ કરવામાં આવેલા તમામ એસસી, એસટી અને ઓબીસી પ્રમાણપત્રોની ફરીથી ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત તમામ […]


