1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળ: મેડિકલ વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના કેસમાં વધુ બે શંકાસ્પદોની અટકાયત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની એક કોર્ટે એક ખાનગી કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં વધુ બે શંકાસ્પદોને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આ ઘટનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને પહેલાથી જ દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝ ગઈકાલે દુર્ગાપુરમાં પીડિતાને મળ્યા હતા. આ ઘટનાને “હૃદયદ્રાવક” ગણાવતા, રાજ્યપાલે […]

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતી એક રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર-દુમકા- રામપુરહાટ સિંગલ રેલવે લાઇન સેક્શનના 177 કિલોમીટર લાંબા ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ત્રણ હજાર 169 કરોડ રૂપિયાનો છે. મંત્રીમંડળે બિહારના બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના ચાર માર્ગીય ગ્રીનફિલ્ડ એક્સેસ-નિયંત્રિત મોકામા-મુંગેર સેક્શનના નિર્માણને પણ મંજૂરી આપી છે, જેની […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. શ્રી મોદી બિહારના ગયામાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ બે ટ્રેનોને લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ગંગા નદી પર બનેલા ઓંટ સિમરિયા પુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેનાથી મોકામા અને બેગુસરાય વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત […]

પ્રધાનમંત્રી 22 ઓગસ્ટના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે બિહારના ગયા ખાતે લગભગ 13,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ બે ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ ગંગા નદી પર આન્ટા-સિમરિયા પુલ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન […]

પશ્ચિમ બંગાળમાં સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં 10 ના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ફૂડ ઝડપે પસાર થતી બસ રોડની સાઈડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકા રચાતા સર્જાયેલા અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે આપ બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો તેમજ બચાવ કામગીરી હાથ ધરીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા આ દુર્ઘટનામાં […]

પશ્ચિમ બંગાળમાં પાકિસ્તાન માટે જાસુસી કરતા બે શખ્સો ઝડપાયા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધવાન જિલ્લામાંથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સંબંધો હોવાની શંકા છે. રાજ્ય સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ કોલકાતાના ભવાનીપુરના રહેવાસી રાકેશ કુમાર ગુપ્તા અને પાનાગઢના રહેવાસી મુકેશ રજક તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું […]

પહેલગામ હુમલા બાદ પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષકે ઈસ્લામ છોડવાનો લીધો નિર્ણય

કોલાકતાઃ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મ પુછી પુછીને ગોળી મારીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે અને આતંકીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. દરમિયાન, આ હુમલાથી નિરાશ થઈને, પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષક સાબીર હુસૈને ઇસ્લામ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. માહિતી અનુસાર, પહેલગામમાં […]

પશ્ચિમ બંગાલમાં બાંગ્લાદેશીઓ મામલે મમતા બેનર્જી ઉપર અમિત શાહે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 પર બોલતી વખતે બંગાળ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે બંગાળ સરકાર પર ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ માટે જમીન ન આપવાનો અને ઘુસણખોરો પ્રત્યે દયા દાખવવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભામાં બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બાંગ્લાદેશ સાથેની આપણી સરહદ 2216 કિમી […]

સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ પશ્ચિમ બંગાળની મહિલાએ આપ્યાનું ખૂલ્યું

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસે જણાવ્યું કે અભિનેતા પર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ આપનાર મહિલા પશ્ચિમ બંગાળની રહેવાસી છે. આ મહિલાનું નામ ખુકુમોઈ શેખ છે. મુંબઈ પોલીસની એક ટીમ મહિલાની પૂછપરછ માટે પશ્ચિમ બંગાળ ગઈ હતી. પોલીસે ખુકુમોઈ શેખનું નિવેદન નોંધ્યું. જોકે, અત્યાર […]

ભારતીય લોકોના વાળ ચીન મોકલવામાં આવતા હતા! દક્ષિણ ભારતમાંથી દાણચોરી, પશ્ચિમ બંગાળનો દાણચોર

ભારત સરકારના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ તિરુપતિ બાલાજી સહિત દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાંથી ચોરાઈને બિહાર થઈને નેપાળ લઈ જવામાં આવતા માનવ વાળનો મોટો માલ પકડ્યો છે. આ વાળ નેપાળ થઈને ચીન પહોંચાડવાના હતા. પશ્ચિમ બંગાળના બે દાણચોરોની સાથે બિહારના એક વ્યક્તિની પણ દાણચોરીના આરોપમાં DRI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈની ટીમ તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code