ગઈકાલે જનતાનો ગુસ્સો, આજે લોકતંત્ર પર હુમલોઃ રાજકારણમાં બદલાયો અર્થ કે બદલાઈ ગઈ યાદશક્તિ?
હેમંત પરમાર દ્વારા એક જેવી ઘટનાઓ પર બે અલગ અર્થઘટન. પોતાના માટે લોકતંત્ર જોખમમાં અને બીજાઓ માટે જનતાનો ગુસ્સો. આખરે આ કયું રાજકીય ગણિત? દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી એક એવો મુદ્દો ચર્ચામાં છે, જે હવે સામાન્ય લોકો પણ ખુલ્લેઆમ પૂછવા લાગ્યા છે. સવાલ સીધો છે. એક જેવી ઘટના બને, પરંતુ અર્થઘટન અલગ-અલગ કેમ? પોતાના […]


