1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળઃ 5500 જિલેટિન સ્ટિક અને 2300 ડિટોનેટર ભરેલી ટ્રક પકડાઈ, ચાલક-ક્લિનર ફરાર

દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં થયેલા વધારા વચ્ચે પશ્ચિમ બંગાળમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. તેમજ આ વિસ્ફોટકો ક્યાંથી આવ્યાં હતા અને ક્યાં લઈ જવાતા હતા. તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર પશ્ચિમ બંગાળની નજીક આવેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હિંસાનો વધારો થયો છે. […]

પશ્ચિમ બંગાળઃ દુર્ગા વિસર્જન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દુર્ગા વિસર્જન કરીને પરત જઈ રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં હુમલાખોરોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દેવાની કવાયત […]

પશ્વિમ બંગાળ પેટાચૂંટણી: ભવાનીપુરમાં રેકોર્ડ મતે મમતા બેનર્જીની જીત, CMની ખુરશી બચાવી લીધી

પશ્વિમ બગાળના ભવાનીપૂરમાં પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની જીત મમતા બેનર્જીએ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,832 મતોથી પરાજ્ય આપ્યો મમતા બેનર્જીની જીત બાદ તેમના આવાસ પર જશ્નનો માહોલ નવી દિલ્હી: પશ્વિમ બંગાળના ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ જીત મેળવી છે. મમતા બેનર્જીએ રેકોર્ડ મતે જીત મેળવી છે. આ સાથે તેઓ પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે. મમતા […]

તો આ છે દેશના એવા રેલવે સ્ટેશન,જેનું નામ જ નથી

દેશના અદભૂત રેલવે સ્ટેશન સ્ટેશન માત્ર સ્ટેશન જ છે સ્ટેશનનું કોઈ નામ જ નથી ભારત વિશ્વના એ 5 દેશોમાં આવે છે જ્યાં રેલવે નેટવર્ક સૌથી વધારે હોય. ભારતમાં આઝાદી પહેલા અને આઝાદી પછી પણ રેલવેનું ખુબ મહત્વ રહ્યું છે, લોકો દ્વારા રેલવેમાં હજારો કિલોમીટરની મુસાફરી કરવામાં આવે છે પણ દેશમાં કેટલાક રેલવે સ્ટેશન એવા પણ […]

પશ્ચિમ બંગાળઃ પૂર્વ CM બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સાળી ફુટપાથ ઉપર રહેતી હતી !

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સાળી ઈરા બસુ છેલ્લા બે વર્ષથી ફુટપાથ ઉપર રહેતી હતી. જ્યારે ખ્યાલ આવ્યો તો તેમને માનસિક રોગિયોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કહેવાય છે કે, 70 વર્ષના ઈરા છેલ્લા કેટલાક વર્ષોથી બઘર હતા. તેઓ સરકારી સ્કૂલમાં ટીચર હતા અને  2009નિવૃત્ત થયાં હતા. એટલું જ નહીં તેમણે પેન્શન માટે […]

પશ્વિમબંગાળમાં બીજેપી સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની ઘટના,રાજ્યપાલે ટ્વિટ કરીને માહિતી આપી

પશ્વિમબંગાળમાં હિંસાનો માહોલ બીજેપી સાંસદના ઘરની બહાર બોમ્બ વડે હુમલો કરવાની ઘટના સામે આવી રાજ્યપાલે કાયદા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા દિલ્હીઃ દેશના રાજ્ય પશ્વિમબંગાળમાં ઘણા સમયથી રાજકીય ઘમાસાણ  ચાલી રહ્યું છે,રાજ્યમાં અનેક નેતાઓ પર ઘણા સમયથી   હિંસક હુમલાઓની ઘટના બનતી જોવા મળી રહી છે, ત્યારે આજે બુધવારની સવારે  પણ આવી જ એક ઘટના પશ્વિમ બંગાળમાં […]

પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરી સક્રીયઃ પુરૂલિયા જિલ્લામાં અનેક જગ્યાએ લાગ્યાં પોસ્ટર

દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદ ઉપર નક્સલવાદ અને માઓવાદીઓની ગેરકાયદે પ્રવૃતિઓનો પણ સામનો કરી રહ્યું છે. આ પ્રવૃતિઓ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરીથી સક્રીય થયા હોવાનું જાણવા મળે છે. પુરૂલિયા જિલ્લાના કેટલાક વિસ્તારમાં માઓવાદીઓના નામથી પોસ્ટર લગાવવામાં આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

પ.બંગાળ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાતઃ 30મી સપ્ટેમ્બરે મતદાન અને 3 ઓક્ટોબરે મતગણતરી

કોલકતાઃ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠક પર 30મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે અને તા. 3 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડે તેવી શકયતા છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ […]

પ.બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં CBI એક્શનમાં, નોંધી 34 ફરિયાદો

પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં CBIએક્શનમાં પશ્વિમ બંગાળમાં CBI એક્શનમાં CBIએ અત્યારસુધીમાં કુલ 34 ફરિયાદો નોંધી નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરો પર હિંસાની અનેક ઘટનાઓ બની હતી. ભાજપના કાર્યકરોને ટાર્ગે કરીને થયેલી હિંસામાં CBI દ્વારા અત્યારસુધીમાં 3 ડઝન ફરિયાદો નોંધવામાં આવી છે અને ગુરુવારે બીજી ત્રણ ફરિયાદો નોંધી છે. આમ CBI […]

પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાનો મામલો, CBIએ 9 કેસ નોંધ્યા

પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાનો મામલો CBIએ કરી મોટી કાર્યવાહી CBIએ આ મામલે 9 કેસ દાખલ કર્યા નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા થઇ હતી. તેને મુદ્દે ગુરુવારે CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે 9 કેસ દાખલ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર CBIના તમામ 4 એકમ કોલકાતાથી પોતાની ટીમોને સંબંધિત અપરાધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code