1. Home
  2. Tag "who"

ધૂમ્રપાન કરનારા સાવધાન, તેનાથી મોતનો ખતરો 50% વધુ: WHO

જો તમે પણ ધૂમ્રપાન કરતા હોય તો ચેતજો ધૂમ્રપાન કરવાથી મોતનો ખતરો 50 ટકા વધુ રહે છે WHOએ તેના એક રિપોર્ટમાં આ જાણકારી આપી નવી દિલ્હી: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ક્યાં સુધી રહેશે તે કહેવું તો અઘરુ છે પરંતુ કોરોના મહામારીને વ્યક્તિના શરીરમાં ફેફસાંનું કેટલું મહત્વ છે તે […]

હવે આવી શકે છે વેક્સિન પાસપોર્ટ, WHO જારી કરી શકે છે ગાઇડલાઇન

હવે વિદેશ પ્રવાસ માટે વેક્સિન પાસપોર્ટની તૈયારી WHO તેને લઇને ટૂંક સમયમાં ગાઇડલાઇન જારી કરી શકે આ માટે WHO અનેક દેશો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આગામી થોડાક સમયમાં હવે વેક્સિન પાસપોર્ટ અનિવાર્ય બને તેવી ચર્ચાએ ગતિ પકડી છે. હાલમાં કોરોના સામેની લડાઇમાં […]

કોરોનાના આ લક્ષણો જણાઈ તો તરત હોસ્પિટલમાં સારવાર લોઃ- ડબલ્યૂએચઓ આપી ચેતવણી

કોરોનાના લક્ષણો જણાઈ તચો હોસ્પિટલની મુલાકાત લો લક્ષણોને હળવા ન લેવા – ડબલ્યૂએચઓ આપી ચેતવણી દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના ચેપના કેસોમાં સતત ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે, જો કે તેની સામે મૃત્યુઆંક ઓછો થઈ રહ્યો નથી. કોરોના સંક્રણને કારણે દરરોજ 3 હજાર 500 થી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં […]

ભારતની નેઝલ વેક્સિન બાળકોને કોવિડથી બચાવવા ગેમ ચેન્જર સાબિત થશે – ડૉ. સૌમ્યા સ્વામીનાથન

ભારત બાયોટેક કંપની નેઝલ વેક્સિનની ટ્રાયલ ચાલુ કરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથનું નિવેદન આ નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થશે નવી દિલ્હી: ભારતમાં હાલ બીજી લહેરનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે ત્યારે હવે ત્રીજી લહેરની પણ દહેશત સેવાઇ રહી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી લહેર […]

કોરોનાથી થતી મોત પર WHOએ કર્યો ખુલાસો

કોરોનાથી થતી મોતને લઈને WHOએ કર્યો ખુલાસો ખુલાસામાં બહાર આવી મહત્વની જાણકારી લોકોને સતર્ક થવાની જરૂર દિલ્લી:  દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધાવાની ગતિ ધીમી પડી છે. હવે દેશમાં જેટલા કોરોનાવાયરસના કેસ નથી આવતા તેનાથી વધારે સંખ્યામાં લોકો સ્વસ્થ થઈ રહ્યા છે જે તમામ લોકો માટે રાહતના સમાચાર છે. આવા સમાચારની વચ્ચે WHOએ ખુલાસો કર્યો છે જેમાં […]

ભારતમાં સંક્રમણ વધવા પાછળ રાજકીય-ધાર્મિક કાર્યક્રમો જવાબદાર: WHO

ભારતમાં કોરોના સંક્રમણના ફેલાવાને લઇને WHOનો ઘટસ્ફોટ ભારતમાં સંક્રમણ વધવા પાછળ રાજકીય-ધાર્મિક કાર્યક્રમો જવાબદાર રાજકીય-ધાર્મિક કાર્યક્રમો દરમિયાન સોશિયલ મિક્સિંગ વધ્યું નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વધવા પાછળ અનેક કારણો છે જેમાં ભારતમાં મોટા પાયે થયેલા રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પણ એક કારણ છે તેવો ઘટસ્ફોટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે […]

ભારતમાં મળી આવેલ મ્યૂટેન્ટની 44 દેશોમાં થઈ પૃષ્ટિ – WHO એ તેને વૈશ્વિક જોખમ ગણાવ્યું

ભારતમાં મળી આવેલ મ્યૂટેન્ટની 44 દેશોમાં  પૃષ્ટિ  WHO એ  ચિંતા જનક ગણાવ્યું કહ્યું- રોના વાયરસના બી 1.617 વેરિએન્ટ ચિંતા જનક આ વેરિયેન્ટથી સારવાર થતા મૃત્યુમાં વધારો દિલ્હીઃ- ભારતમાં જોવા મળતા કોરોના વાયરસનું નવું સ્વરુપ  સમગ્ર વિસ્વ માટે જોખમ સાબિત થી રહ્યું છે,વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે ચેતવણી આપી છે. વિતેલા વર્ષે ભારતમાં  સૌ પ્રથમ વખત  […]

કોરોનાની ગંભીર સ્થિતિમાં WHO નું ચોંકાવનારુ નિવેદનઃ કહ્યું ‘ભારતમાં જોવા મળેલ કોરોના વેરિયેન્ટ ચિંતાનો વિષય’

 WHOનું ચોંકાવનારુ નિવેદન  WHOકહ્યું ‘ભારતમાં  કોરોના વેરિયેન્ટ ચિંતાનો વિષય’ દિલ્હીઃ- ભારતમાં કોરોનાવાયરસે તબાહી મચાનવી છે, સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં રોજના કેસો નોઁધાઈ રહ્યા છે. ત્યારે દેશની આવી ગંભીર સ્થિતિ વચ્ચે વિતેલા દિવસને સોમવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ભારતમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ડબ્લ્યુએચઓએ કહ્યું  હતું કે, ભારતમાં ફેલાયેલા કોરોના વેરિએન્ટ સંક્રમિત […]

જાણો ભારતમાં ઝડપી કોરોના ફેલાવાનું કારણ, WHOના વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ WHOના વૈજ્ઞાનિકે ભારતમાં કોરોનાના પ્રસારને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો ભારતમાં ઝડપી કોરોના સંક્રમણ માટે કોરોનાનો નવો વેરિયન્ટ જવાબદાર નવી દિલ્હી: ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેરે દહેશત ફેલાવી છે. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. દૈનિક 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. કેસના દરમાં વૃદ્વિ અને મૃત્યુદરમાં વધારાને લઇને WHOએ […]

કોરોના મહામારી વચ્ચે દેશમાં કોરોના વાઇરસનો નવો મ્યુટેન્ટ મળ્યો, બાકીના સ્ટ્રેન કરતાં પણ છે ખતરનાક

દેશમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે એક નવો ખતરો દેશમાં કોરોના વાઇરસનો નવો મ્યુટેન્ટ મળ્યો આ મ્યુટેન્ટ બાકીના સ્ટ્રેન કરતા 10 ગણુ વધારે સંક્રમણ ફેલાવે છે દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે ત્યારે હવે મળેલા લેટેસ્ટ મ્યુટેન્ટ એ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. વાયરસનુ આ નવુ સ્વરુપ અત્યંત ખતરનાક છે અને તેનાથી સ્થિતિ વધારે ચિંતાજનક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code