કોરોનાથી થતી મોત પર WHOએ કર્યો ખુલાસો
કોરોનાથી થતી મોતને લઈને WHOએ કર્યો ખુલાસો ખુલાસામાં બહાર આવી મહત્વની જાણકારી લોકોને સતર્ક થવાની જરૂર દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધાવાની ગતિ ધીમી પડી છે. હવે દેશમાં જેટલા કોરોનાવાયરસના કેસ નથી આવતા તેનાથી વધારે સંખ્યામાં લોકો સ્વસ્થ થઈ રહ્યા છે જે તમામ લોકો માટે રાહતના સમાચાર છે. આવા સમાચારની વચ્ચે WHOએ ખુલાસો કર્યો છે જેમાં […]


