1. Home
  2. Tag "who"

કોરોનાથી થતી મોત પર WHOએ કર્યો ખુલાસો

કોરોનાથી થતી મોતને લઈને WHOએ કર્યો ખુલાસો ખુલાસામાં બહાર આવી મહત્વની જાણકારી લોકોને સતર્ક થવાની જરૂર દિલ્લી:  દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધાવાની ગતિ ધીમી પડી છે. હવે દેશમાં જેટલા કોરોનાવાયરસના કેસ નથી આવતા તેનાથી વધારે સંખ્યામાં લોકો સ્વસ્થ થઈ રહ્યા છે જે તમામ લોકો માટે રાહતના સમાચાર છે. આવા સમાચારની વચ્ચે WHOએ ખુલાસો કર્યો છે જેમાં […]

ભારતમાં સંક્રમણ વધવા પાછળ રાજકીય-ધાર્મિક કાર્યક્રમો જવાબદાર: WHO

ભારતમાં કોરોના સંક્રમણના ફેલાવાને લઇને WHOનો ઘટસ્ફોટ ભારતમાં સંક્રમણ વધવા પાછળ રાજકીય-ધાર્મિક કાર્યક્રમો જવાબદાર રાજકીય-ધાર્મિક કાર્યક્રમો દરમિયાન સોશિયલ મિક્સિંગ વધ્યું નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વધવા પાછળ અનેક કારણો છે જેમાં ભારતમાં મોટા પાયે થયેલા રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પણ એક કારણ છે તેવો ઘટસ્ફોટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે […]

ભારતમાં મળી આવેલ મ્યૂટેન્ટની 44 દેશોમાં થઈ પૃષ્ટિ – WHO એ તેને વૈશ્વિક જોખમ ગણાવ્યું

ભારતમાં મળી આવેલ મ્યૂટેન્ટની 44 દેશોમાં  પૃષ્ટિ  WHO એ  ચિંતા જનક ગણાવ્યું કહ્યું- રોના વાયરસના બી 1.617 વેરિએન્ટ ચિંતા જનક આ વેરિયેન્ટથી સારવાર થતા મૃત્યુમાં વધારો દિલ્હીઃ- ભારતમાં જોવા મળતા કોરોના વાયરસનું નવું સ્વરુપ  સમગ્ર વિસ્વ માટે જોખમ સાબિત થી રહ્યું છે,વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે ચેતવણી આપી છે. વિતેલા વર્ષે ભારતમાં  સૌ પ્રથમ વખત  […]

કોરોનાની ગંભીર સ્થિતિમાં WHO નું ચોંકાવનારુ નિવેદનઃ કહ્યું ‘ભારતમાં જોવા મળેલ કોરોના વેરિયેન્ટ ચિંતાનો વિષય’

 WHOનું ચોંકાવનારુ નિવેદન  WHOકહ્યું ‘ભારતમાં  કોરોના વેરિયેન્ટ ચિંતાનો વિષય’ દિલ્હીઃ- ભારતમાં કોરોનાવાયરસે તબાહી મચાનવી છે, સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં રોજના કેસો નોઁધાઈ રહ્યા છે. ત્યારે દેશની આવી ગંભીર સ્થિતિ વચ્ચે વિતેલા દિવસને સોમવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ભારતમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ડબ્લ્યુએચઓએ કહ્યું  હતું કે, ભારતમાં ફેલાયેલા કોરોના વેરિએન્ટ સંક્રમિત […]

જાણો ભારતમાં ઝડપી કોરોના ફેલાવાનું કારણ, WHOના વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ WHOના વૈજ્ઞાનિકે ભારતમાં કોરોનાના પ્રસારને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો ભારતમાં ઝડપી કોરોના સંક્રમણ માટે કોરોનાનો નવો વેરિયન્ટ જવાબદાર નવી દિલ્હી: ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેરે દહેશત ફેલાવી છે. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. દૈનિક 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. કેસના દરમાં વૃદ્વિ અને મૃત્યુદરમાં વધારાને લઇને WHOએ […]

કોરોના મહામારી વચ્ચે દેશમાં કોરોના વાઇરસનો નવો મ્યુટેન્ટ મળ્યો, બાકીના સ્ટ્રેન કરતાં પણ છે ખતરનાક

દેશમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે એક નવો ખતરો દેશમાં કોરોના વાઇરસનો નવો મ્યુટેન્ટ મળ્યો આ મ્યુટેન્ટ બાકીના સ્ટ્રેન કરતા 10 ગણુ વધારે સંક્રમણ ફેલાવે છે દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે ત્યારે હવે મળેલા લેટેસ્ટ મ્યુટેન્ટ એ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. વાયરસનુ આ નવુ સ્વરુપ અત્યંત ખતરનાક છે અને તેનાથી સ્થિતિ વધારે ચિંતાજનક […]

ભારતનો કોરોના સ્ટ્રેઇન B.1.617 બીજા 17 દેશોમાં મળી આવ્યો

વિશ્વ આરોગ્ય સંગઠને ઇન્ડિયન સ્ટ્રેઇન અંગે કર્યો ચોંકાવનારો દાવો બી. 1.617 તરીકે જાણીતો ઇન્ડિયન સ્ટ્રેઇન બીજા 17 દેશોમાં મળી આવ્યો વિશ્વ આરોગ્ય સંગઠને તેને વેરીઅન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યો નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠને ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે, બી. 1.617 તરીકે અથવા ડબલ મ્યુટન્ટ તરીકે જાણીતો બનેલો ઇન્ડિયન સ્ટ્રેઇન બીજા 17 દેશોમાં […]

ભારતની સ્થિતિથી ચિંતિત છીએ, અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું છે: WHO

WHOના પ્રમુખે ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી WHO એ બધુ જ કરી રહ્યું છે, જે અમે કરી શકીએ છીએ: WHO અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું: WHO નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના મહામારીની દહેશત યથાવત્ જોવા મળી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડરોસ અધનોમ ઘ્રેબેસિયસે ભારતમાં જોવા મળેલી […]

વિશ્વ મેલેરિયા દિવસ-25 એપ્રિલ

(મિતેષભાઈ સોલંકી) દર વર્ષે WHO દ્વારા 25-એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજ્વવામાં આવે છે. આ વર્ષની વિશ્વ મેલરિયા દિવસ ઉજવણીની થીમ “Reaching the Zero Malaria Target” છે. WHO કુલ અગિયાર કાયદેસર વૈશ્વિક જાહેર આરોગ્ય સંબંધિત અભિયાન ચલાવે છે તેમાંથી એક અભિયાન એટ્લે વિશ્વ મેલેરિયા દિવસ. વર્ષો પહેલા વિશ્વ મેલેરિયા દિવસને આફ્રિકન મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં […]

વૈશ્વિક આહાર નીતિ અહેવાલ

(મિતેષ સોલંકી) આંતરરાષ્ટ્રીય આહાર નીતિ સંશોધન સંસ્થા દ્વારા તાજેતરમાં વિયાશ્વિક આહાર નીતિ અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ વર્ષના પ્રકાશિત અહેવાલની થીમ – “Transforming Food Systems After COVID-19” હતી. COVID-19ના કારણે વિશ્વના મોટા ભાગમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને મોટાભાગની શાળાઓ તેમજ ડે કેર કેન્દ્રો ઘણા લાંબા સમય સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. ઉપરોક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code