1. Home
  2. Tag "who"

‘ બ્રિટનમાં મળેલો કોરોનાનો નવો વેરિએન્ટ પ્રારંભિક તપાસમાં ઓમિક્રોન કરતા 10 ટકા વધુ ચેપી’ -WHO

કોરોનાનો નવો વેરિએન્ટ વધુ ચેપી WHO એ આપી માહિતી આ વેરિએન્ટની બ્રિટનમાં થઈ છે પુષ્ટી દિલ્હીઃ-જ્યાં એક તરફ ભારતમાં કોરોનાના કેસો તદ્દન ઓછા થઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ચીનમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છએ, તો બ્રિટનમાં વિતેલા દિવસે કોરોનાના નવા વેરિએન્ટની પૃષ્ટી થઈ છે, ત્યારે હવે ડબલ્યૂએચઓ એ આ વેરિએન્ટને લઈને  નિવેદન […]

કોવિડ-19ના નવો વેરિએન્ટ XE દસ્તક, ઓમિક્રોનથી લગભગ 10 ટકા ચેપી

નવી દિલ્હીઃ કોરોના મહામારીની ધીમી ગતિ વચ્ચે એક નવા વેરિએન્ટના કારણે ગભરાટનો માહોલ સર્જ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોનાના નવા વેરિએન્ટનું નામ XE છે. પ્રારંભિક અભ્યાસ પ્રમાણે, XE વેરિઅન્ટના ચેપનો દર BA.2 વેરિઅન્ટ કરતા લગભગ 10 ટકા વધારે છે. WHO અનુસાર, અત્યાર સુધીમાં કોવિડના ત્રણ હાઇબ્રિડ અથવા રિકોમ્બિનન્ટ સ્ટ્રેન મળી આવ્યા છે, જેમાંથી […]

WHOએ આપી ચેતવણી,કહ્યું- હજુ મહામારી સમાપ્ત નથી થઇ

ઓમિક્રોન કોરોનાનું છેલ્લું વેરિયન્ટ નથી WHOએ આપી ચેતવણી કહ્યું- હજુ મહામારી ખતમ નથી થઈ દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સમગ્ર વિશ્વમાં કોરોનાની ઓછી ટેસ્ટીંગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વાયરસ અને તેના પ્રકાર ઓમિક્રોન વિશે ત્રણ પ્રકારની ગેરસમજોની યાદી આપી છે.WHOના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે,વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટ વિશે […]

‘કોરોના સમાપ્ત થઈ ગયો આમ વિચારવું મોટી ભૂલ’-  શા માટે સંયુક્ત રાષ્ટ્ર એ મહામારીને લઈને આમ કહ્યું, જાણો

કોરોના સમાપ્ત થયો આમ વિચારવું મોટી ભૂલ- UN હજી પણ ઘણા લોકો રસીના પહેલા ડોઝથી વંચિત દિલ્હીઃ- દેશભરમાં વિતેલા 2 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે જેણે 60 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. જો કે હવે કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે. આ મહામારીને બે વર્ષ પૂર્ણ કર્યા હોવાથી, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે […]

ગુજરાતમાં WHOનું કેન્દ્ર સ્થાપિત કરવા માટેનો હેતું શું છે – પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન મળશે

ગુજરાતમાં ખુલશે  WHOનું કેન્દ્ર  આ પ્રસ્તાવ પર કેન્દ્રએ મહોર લગાવી તબીબી પંરપરાગત પદ્ધતિને મળશે પ્રોત્સાહન   દિલ્હીઃ- દેશભરમાં તબીબી ક્ષેત્રમાં અનેક વિકાસના કાર્યો થી રહ્યા છે, અનેક હોસ્પિટલ, મેડિકલ કોલેજને સ્થાપિત કરી તબીબી ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર […]

જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વચ્ચે યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કરીને ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ […]

WHO એ કોરોનાની ગાઈડલાઈનમાં કર્યો સુધારો- નવી ગાઈડલાઈન જારી કરતા કહ્યું ‘બૂસ્ટર ડોઝની વધી શકે છે માંગ’

WHO એ નવી ગાઈડલાઈન જારી કરી 90 દિવસ બાદ કોરોના થાય છે તો વેક્સિન ન લીધા બરાબર દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી છે ત્યારે કોરોનાના સંક્રમણને લઈને હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્રારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે,ગ્લોબલ સ્તરે  જારી કરાયેલા નવા પ્રોટોકોલ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે રસી લીધાના ત્રણ […]

ઓમિક્રોનથી વધારે સંક્રામક અને જીવલેણ રહેશે આગામી વેરિએન્ટ: WHO

ઓમિક્રોન વેરિયન્ટને લઈને WHOની ચેતવણી લોકોએ સતર્ક રહેવાની જરૂર આગામી વેરિયન્ટ વધારે જોખમી હશે અમદાવાદ: કોરોનાના નવા વેરિયન્ટને લઈને WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે. WHO દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાનું ઓમિક્રોન વેરિએન્ટ અંતિમ નથી તેના અન્ય વેરિએન્ટ પણ સામે આવી શકે છે. ડબલ્યૂએચઓની (WHO) ટેકનિકી વિશેષજ્ઞ ડોક્ટર મારિયા વેન કેરખોવે એ ચેતવણી આપી છે. વીડિયો […]

WHO ના ચીફની કોવિડને લઈને ચેતવણી,કહ્યું- આવા લોકોમાં દાયકાઓ સુધી રહેશે કોરોનાની અસર

WHO ના ચીફની કોવિડને લઈને ચેતવણી દાયકાઓ સુધી રહેશે કોરોનાની અસર દુનિયાભરમાં થઇ રહ્યું છે વેક્સીનેશન દિલ્હી:હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડોક્ટર ટેડ્રોસ એદનોમ ઘેબ્રેયસસે કહ્યું છે કે, દુનિયાભરમાં વાયરસનો ફેલાવો ધીમો હોવા છતાં કોવિડની અસર દાયકાઓ સુધી અનુભવાશે.આ મહામારીની અસર સૌથી વધુ સંવેદનશીલ લોકો પર જોવા મળશે […]

WHOથી થઈ મોટી ભૂલ, કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું

WHOએ કરી ભૂલ જમ્મુ કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું શું આ જાણી જોઈને કરવામાં આવે છે? દિલ્હી: વિશ્વના તમામ દેશો જાણે છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો જ વિસ્તાર છે, ત્યાં લાખોની સંખ્યામાં ભારતીયો રહે છે છત્તા પણ કેટલાક દેશો દ્વારા તથા હવે WHO દ્વારા આ પ્રકારની ભૂલ કરવામાં આવે છે. WHO દ્વારા હાલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code