1. Home
  2. Tag "who"

ગુજરાતમાં WHOનું કેન્દ્ર સ્થાપિત કરવા માટેનો હેતું શું છે – પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન મળશે

ગુજરાતમાં ખુલશે  WHOનું કેન્દ્ર  આ પ્રસ્તાવ પર કેન્દ્રએ મહોર લગાવી તબીબી પંરપરાગત પદ્ધતિને મળશે પ્રોત્સાહન   દિલ્હીઃ- દેશભરમાં તબીબી ક્ષેત્રમાં અનેક વિકાસના કાર્યો થી રહ્યા છે, અનેક હોસ્પિટલ, મેડિકલ કોલેજને સ્થાપિત કરી તબીબી ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર […]

જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વચ્ચે યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કરીને ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ […]

WHO એ કોરોનાની ગાઈડલાઈનમાં કર્યો સુધારો- નવી ગાઈડલાઈન જારી કરતા કહ્યું ‘બૂસ્ટર ડોઝની વધી શકે છે માંગ’

WHO એ નવી ગાઈડલાઈન જારી કરી 90 દિવસ બાદ કોરોના થાય છે તો વેક્સિન ન લીધા બરાબર દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી છે ત્યારે કોરોનાના સંક્રમણને લઈને હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્રારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે,ગ્લોબલ સ્તરે  જારી કરાયેલા નવા પ્રોટોકોલ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે રસી લીધાના ત્રણ […]

ઓમિક્રોનથી વધારે સંક્રામક અને જીવલેણ રહેશે આગામી વેરિએન્ટ: WHO

ઓમિક્રોન વેરિયન્ટને લઈને WHOની ચેતવણી લોકોએ સતર્ક રહેવાની જરૂર આગામી વેરિયન્ટ વધારે જોખમી હશે અમદાવાદ: કોરોનાના નવા વેરિયન્ટને લઈને WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે. WHO દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાનું ઓમિક્રોન વેરિએન્ટ અંતિમ નથી તેના અન્ય વેરિએન્ટ પણ સામે આવી શકે છે. ડબલ્યૂએચઓની (WHO) ટેકનિકી વિશેષજ્ઞ ડોક્ટર મારિયા વેન કેરખોવે એ ચેતવણી આપી છે. વીડિયો […]

WHO ના ચીફની કોવિડને લઈને ચેતવણી,કહ્યું- આવા લોકોમાં દાયકાઓ સુધી રહેશે કોરોનાની અસર

WHO ના ચીફની કોવિડને લઈને ચેતવણી દાયકાઓ સુધી રહેશે કોરોનાની અસર દુનિયાભરમાં થઇ રહ્યું છે વેક્સીનેશન દિલ્હી:હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડોક્ટર ટેડ્રોસ એદનોમ ઘેબ્રેયસસે કહ્યું છે કે, દુનિયાભરમાં વાયરસનો ફેલાવો ધીમો હોવા છતાં કોવિડની અસર દાયકાઓ સુધી અનુભવાશે.આ મહામારીની અસર સૌથી વધુ સંવેદનશીલ લોકો પર જોવા મળશે […]

WHOથી થઈ મોટી ભૂલ, કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું

WHOએ કરી ભૂલ જમ્મુ કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું શું આ જાણી જોઈને કરવામાં આવે છે? દિલ્હી: વિશ્વના તમામ દેશો જાણે છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો જ વિસ્તાર છે, ત્યાં લાખોની સંખ્યામાં ભારતીયો રહે છે છત્તા પણ કેટલાક દેશો દ્વારા તથા હવે WHO દ્વારા આ પ્રકારની ભૂલ કરવામાં આવે છે. WHO દ્વારા હાલમાં […]

કોરોનાના NEOCOV વેરિયન્ટને લઈને WHOએ આપી મહત્વની જાણકારી

WHOએ આપી મહત્વની જાણકારી NEOCOV વેરિયન્ટને લઈને કહી આ વાત જાણો શું છે તે જાણકારી દિલ્હી: કોરોનાવાયરસ મહામારી કે જે અત્યારે સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની છે ત્યારે ચીનના વૈજ્ઞાનિક દ્વારા કોરોનાવાયરસના નવા વેરિયન્ટ વિશે જાણકારી આપવામાં આવી. આ જાણકારી પછી ડબલ્યુ.એચ.ઓ દ્વારા પણ કેટલીક જાણકારી આપવામાં આવી. WHOએ કહ્યું છે કે તેની […]

કોરોનાના વેરિએન્ટને લઇને WHO પ્રમુખની આગાહી, ઓમિક્રોન અંતિમ નથી, હજુ બીજા અનેક વેરિએન્ટ આવશે

કોવિડના વેરિએન્ટને લઇને WHOની ચેતવણી ઓમિક્રોન વેરિએન્ટ અંતિમ નથી હજુ વિશ્વમાં અનેક બીજા વેરિએન્ટ આવશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોનાએ ફરીથી ભરડામાં લીધુ છે. ઓમિક્રોન વેરિએન્ટની દહેશત અને ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ગ્રેબેયસસે ચેતવણી આપી છે કે, ઓમિક્રોન વિશ્વમાં […]

કોવિડથી બચવા માટે જલ્દી લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવે – WHO

WHOની કોરોનાને લઈને તમામ દેશને સલાહ કહ્યું જલ્દી લોકોને મળે બુસ્ટર ડોઝ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઇ રહ્યો છે.દિનપ્રતિદિન કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જેને પગલે લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.પરંતુ કોરોના સામે વેક્સિન રામબાણ ઈલાજ છે.સરકાર દ્વારા લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.અને હવે લોકોને બુસ્ટર […]

શું બાળકોને વેક્સિનના બૂસ્ટર ડોઝની અનિવાર્યતા છે? જાણો WHOના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું

બાળકોને બૂસ્ટર ડોઝને લઇને WHOના પ્રમુખ વૈજ્ઞાનિકનું નિવેદન આ વાતનું કોઇ પ્રમાણ નથી કે સ્વસ્થ બાળકો અને કિશોરોને વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની આવશ્યકતા રહેશે બાળકોને બૂસ્ટર ડોઝથી ફાયદાના કોઇ પુરાવા નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે ત્યારે અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટનો કહેર પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોવિડથી બાળકોને સુરક્ષિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code