1. Home
  2. Tag "who"

WHO ફાઈઝરની ‘પેક્સલોવિડ’ દવાને આપી મંજૂરી -કોરોનાના હળવા અને મધ્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ માટે કારગાર

WHO ફાઈઝરની પેક્સલોવિડને આપી મંજૂરી અનેક રોગોની સારવારમાં થશે ઉપયોગ દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન અનેક વેક્સિન અને દવાઓ વિકસાવવામાં આવી જેથી કરીને કોરોનાના સંક્રમણને અટકાવી શકાય ત્યારે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન  એ કોરોના મહામારીમાં સારવાર માટે બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની ‘પેક્સલોવિડ’  ટેબલેટની ભલામણ કરી છે. અગાઉ, રેમડેસિવિર અને  મોલનુપિવારિવને મંજૂરી આપવામાં આવી ચૂકી […]

GAIIS: ભારત માટે આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર ઉભું કરવાની તક

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રિદિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે અને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ (GAIIS)નું ઉદ્ઘાટન કરશે તેમજ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ અને WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ ખાસ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે, બંને ઈવેન્ટ્સ ભારતના આયુષ ઉદ્યોગ માટે […]

WHO ના પ્રમુખ આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે, PM મોદી સાથે અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

WHO ના ડાયરેક્ટર ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે  PM મોદી સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે અમદાવાદઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ આજરોજ સોમવારથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવનાર છે, ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થાની કોરોના વાયરસને કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યા બાદ વિવાદ વચ્ચે તેઓ ગુજરાતના પ્રવાસે આવનાર છે આ […]

‘ બ્રિટનમાં મળેલો કોરોનાનો નવો વેરિએન્ટ પ્રારંભિક તપાસમાં ઓમિક્રોન કરતા 10 ટકા વધુ ચેપી’ -WHO

કોરોનાનો નવો વેરિએન્ટ વધુ ચેપી WHO એ આપી માહિતી આ વેરિએન્ટની બ્રિટનમાં થઈ છે પુષ્ટી દિલ્હીઃ-જ્યાં એક તરફ ભારતમાં કોરોનાના કેસો તદ્દન ઓછા થઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ચીનમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છએ, તો બ્રિટનમાં વિતેલા દિવસે કોરોનાના નવા વેરિએન્ટની પૃષ્ટી થઈ છે, ત્યારે હવે ડબલ્યૂએચઓ એ આ વેરિએન્ટને લઈને  નિવેદન […]

કોવિડ-19ના નવો વેરિએન્ટ XE દસ્તક, ઓમિક્રોનથી લગભગ 10 ટકા ચેપી

નવી દિલ્હીઃ કોરોના મહામારીની ધીમી ગતિ વચ્ચે એક નવા વેરિએન્ટના કારણે ગભરાટનો માહોલ સર્જ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોનાના નવા વેરિએન્ટનું નામ XE છે. પ્રારંભિક અભ્યાસ પ્રમાણે, XE વેરિઅન્ટના ચેપનો દર BA.2 વેરિઅન્ટ કરતા લગભગ 10 ટકા વધારે છે. WHO અનુસાર, અત્યાર સુધીમાં કોવિડના ત્રણ હાઇબ્રિડ અથવા રિકોમ્બિનન્ટ સ્ટ્રેન મળી આવ્યા છે, જેમાંથી […]

WHOએ આપી ચેતવણી,કહ્યું- હજુ મહામારી સમાપ્ત નથી થઇ

ઓમિક્રોન કોરોનાનું છેલ્લું વેરિયન્ટ નથી WHOએ આપી ચેતવણી કહ્યું- હજુ મહામારી ખતમ નથી થઈ દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સમગ્ર વિશ્વમાં કોરોનાની ઓછી ટેસ્ટીંગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વાયરસ અને તેના પ્રકાર ઓમિક્રોન વિશે ત્રણ પ્રકારની ગેરસમજોની યાદી આપી છે.WHOના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે,વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટ વિશે […]

‘કોરોના સમાપ્ત થઈ ગયો આમ વિચારવું મોટી ભૂલ’-  શા માટે સંયુક્ત રાષ્ટ્ર એ મહામારીને લઈને આમ કહ્યું, જાણો

કોરોના સમાપ્ત થયો આમ વિચારવું મોટી ભૂલ- UN હજી પણ ઘણા લોકો રસીના પહેલા ડોઝથી વંચિત દિલ્હીઃ- દેશભરમાં વિતેલા 2 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે જેણે 60 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. જો કે હવે કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે. આ મહામારીને બે વર્ષ પૂર્ણ કર્યા હોવાથી, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે […]

ગુજરાતમાં WHOનું કેન્દ્ર સ્થાપિત કરવા માટેનો હેતું શું છે – પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન મળશે

ગુજરાતમાં ખુલશે  WHOનું કેન્દ્ર  આ પ્રસ્તાવ પર કેન્દ્રએ મહોર લગાવી તબીબી પંરપરાગત પદ્ધતિને મળશે પ્રોત્સાહન   દિલ્હીઃ- દેશભરમાં તબીબી ક્ષેત્રમાં અનેક વિકાસના કાર્યો થી રહ્યા છે, અનેક હોસ્પિટલ, મેડિકલ કોલેજને સ્થાપિત કરી તબીબી ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર […]

જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વચ્ચે યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કરીને ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ […]

WHO એ કોરોનાની ગાઈડલાઈનમાં કર્યો સુધારો- નવી ગાઈડલાઈન જારી કરતા કહ્યું ‘બૂસ્ટર ડોઝની વધી શકે છે માંગ’

WHO એ નવી ગાઈડલાઈન જારી કરી 90 દિવસ બાદ કોરોના થાય છે તો વેક્સિન ન લીધા બરાબર દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી છે ત્યારે કોરોનાના સંક્રમણને લઈને હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્રારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે,ગ્લોબલ સ્તરે  જારી કરાયેલા નવા પ્રોટોકોલ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે રસી લીધાના ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code