1. Home
  2. Tag "who"

મંકીપોક્સને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ, તમામ રાજ્યોને સાબદા રહેવા તાકીદ

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ અન્ય દેશોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. તેમજ દેશના રાજ્યોને સાવધ રહેલા સૂચના આપી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર […]

મંકીપોક્સના ખતરાને લઈને WHO સતર્ક, ઈમરજન્સી બેઠક બોલાવી, યુરોપમાં કેસ ઝડપથી વધ્યા

મંકીપોક્સના ખતરાને લઈને WHO સતર્ક બોલાવી ઈમરજન્સી બેઠક યુરોપમાં કેસ ઝડપથી વધ્યા દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંકીપોક્સના ઝડપથી વધી રહેલા કેસોની ચર્ચા કરવા માટે નિષ્ણાતોની ઈમરજન્સી બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે.અહેવાલ મુજબ,મીટિંગનો એજન્ડા વાયરસના પ્રસારણની રીત, સમલૈગિકો અને ઉભયલિંગી પુરુષોમાં તેનો ઉચ્ચ વ્યાપ તેમજ રસીની સ્થિતિ હોવાનું માનવામાં આવે છે. મેની શરૂઆતથી યુનાઇટેડ કિંગડમ, […]

કોવિડ-19માં ભારતમાં 47 લાખ લોકોના મોત WHOનો અહેવાલ, સરકારે રિપોર્ટ ફગાવ્યો

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચઓએ કોવિડ-19થી બારતમાં 47 લાખ વ્યક્તિઓના મોતના અંદાજનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જો કે, ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલને ફગાવી દીધો હતો. ડબલ્યુએચઓએ જાહેર કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021ના સમયગાળામાં લગભગ 47 લાખ લોકોના મોત થયા છે, જે સત્તાવાર રીતે આપવામાં […]

WHO ફાઈઝરની ‘પેક્સલોવિડ’ દવાને આપી મંજૂરી -કોરોનાના હળવા અને મધ્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ માટે કારગાર

WHO ફાઈઝરની પેક્સલોવિડને આપી મંજૂરી અનેક રોગોની સારવારમાં થશે ઉપયોગ દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન અનેક વેક્સિન અને દવાઓ વિકસાવવામાં આવી જેથી કરીને કોરોનાના સંક્રમણને અટકાવી શકાય ત્યારે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન  એ કોરોના મહામારીમાં સારવાર માટે બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની ‘પેક્સલોવિડ’  ટેબલેટની ભલામણ કરી છે. અગાઉ, રેમડેસિવિર અને  મોલનુપિવારિવને મંજૂરી આપવામાં આવી ચૂકી […]

GAIIS: ભારત માટે આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર ઉભું કરવાની તક

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રિદિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે અને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ (GAIIS)નું ઉદ્ઘાટન કરશે તેમજ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ અને WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ ખાસ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે, બંને ઈવેન્ટ્સ ભારતના આયુષ ઉદ્યોગ માટે […]

WHO ના પ્રમુખ આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે, PM મોદી સાથે અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

WHO ના ડાયરેક્ટર ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે  PM મોદી સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે અમદાવાદઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ આજરોજ સોમવારથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવનાર છે, ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થાની કોરોના વાયરસને કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યા બાદ વિવાદ વચ્ચે તેઓ ગુજરાતના પ્રવાસે આવનાર છે આ […]

‘ બ્રિટનમાં મળેલો કોરોનાનો નવો વેરિએન્ટ પ્રારંભિક તપાસમાં ઓમિક્રોન કરતા 10 ટકા વધુ ચેપી’ -WHO

કોરોનાનો નવો વેરિએન્ટ વધુ ચેપી WHO એ આપી માહિતી આ વેરિએન્ટની બ્રિટનમાં થઈ છે પુષ્ટી દિલ્હીઃ-જ્યાં એક તરફ ભારતમાં કોરોનાના કેસો તદ્દન ઓછા થઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ચીનમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છએ, તો બ્રિટનમાં વિતેલા દિવસે કોરોનાના નવા વેરિએન્ટની પૃષ્ટી થઈ છે, ત્યારે હવે ડબલ્યૂએચઓ એ આ વેરિએન્ટને લઈને  નિવેદન […]

કોવિડ-19ના નવો વેરિએન્ટ XE દસ્તક, ઓમિક્રોનથી લગભગ 10 ટકા ચેપી

નવી દિલ્હીઃ કોરોના મહામારીની ધીમી ગતિ વચ્ચે એક નવા વેરિએન્ટના કારણે ગભરાટનો માહોલ સર્જ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોનાના નવા વેરિએન્ટનું નામ XE છે. પ્રારંભિક અભ્યાસ પ્રમાણે, XE વેરિઅન્ટના ચેપનો દર BA.2 વેરિઅન્ટ કરતા લગભગ 10 ટકા વધારે છે. WHO અનુસાર, અત્યાર સુધીમાં કોવિડના ત્રણ હાઇબ્રિડ અથવા રિકોમ્બિનન્ટ સ્ટ્રેન મળી આવ્યા છે, જેમાંથી […]

WHOએ આપી ચેતવણી,કહ્યું- હજુ મહામારી સમાપ્ત નથી થઇ

ઓમિક્રોન કોરોનાનું છેલ્લું વેરિયન્ટ નથી WHOએ આપી ચેતવણી કહ્યું- હજુ મહામારી ખતમ નથી થઈ દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સમગ્ર વિશ્વમાં કોરોનાની ઓછી ટેસ્ટીંગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વાયરસ અને તેના પ્રકાર ઓમિક્રોન વિશે ત્રણ પ્રકારની ગેરસમજોની યાદી આપી છે.WHOના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે,વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટ વિશે […]

‘કોરોના સમાપ્ત થઈ ગયો આમ વિચારવું મોટી ભૂલ’-  શા માટે સંયુક્ત રાષ્ટ્ર એ મહામારીને લઈને આમ કહ્યું, જાણો

કોરોના સમાપ્ત થયો આમ વિચારવું મોટી ભૂલ- UN હજી પણ ઘણા લોકો રસીના પહેલા ડોઝથી વંચિત દિલ્હીઃ- દેશભરમાં વિતેલા 2 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે જેણે 60 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. જો કે હવે કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે. આ મહામારીને બે વર્ષ પૂર્ણ કર્યા હોવાથી, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code