1. Home
  2. Tag "will agitate"

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્ને ન ઉકેલાય તો શિક્ષક દિનથી આંદોલન કરશે

અમદાવાદઃ  ગુજરાતમાં આર્ટ્સ, કોમર્સ કોલેજોના અધ્યાપકો અને સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો વચ્ચે પગાર ધોરણમાં વિસંગતતા જોવા મળે છે.  અન્ય અધ્યાપકોને ઈજાફા સહિત જે લાભો મળી રહ્યા છે, તે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને મળતા નથી. આ અંગે છેલ્લા મહિનાઓથી અધ્યાપકોના મંડળ દ્વારા સરકારને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે સરકારી ઇજનેરી […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ સોમવારથી આંદોલનના માર્ગે

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં પડતર પ્રશ્નોને લઇને સંચાલકોએ શિક્ષણ વિભાગને અનેક રજુઆતો કર્યા છતાયે સરકાર પ્રશ્નો ઉકેલવામાં ઉદાસિન રહી છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયાને 45 દિવસ વિતી ગયા છતાંયે શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરવામાં આવી નથી. ઘણી બધી શાળાઓમાં આચોર્યોની જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગ દ્વારા નાની નાની બાબતોમાં પણ શાળાઓની ગ્રાન્ટ કાપી લેવામાં આવે […]

જુની પેન્શન યોજનાનો અમલ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કર્મચારીઓ આંદોલન કરશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ પોતાના વણ ઉકલ્યા પ્રશ્નો માટે સરકારનું નાક દબાવ્યુ છે. જુની પેન્શન યોજનાનો અમલ, સાતમા પગાર પંચના બાકી લાભ, નિવૃતિ વયમાં વધારો, ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના પડતર પ્રશ્નોને લઇને મંગળવારે ગાંધીનગરમાં ગુજરાત રાજય કર્મચારી મહા મંડળની સંકલન બેઠક યોજવામાં […]

STના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કાલે મધરાતથી માસ સીએલ પર જશે

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી)ના કર્મચારીઓ સાતમા પગાર પંચ અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી રજુઆત કરી રહ્યા છે.પણ સરકાર દ્વારા હકારાત્મક વલણ નહીં અપનાવાતા એસટીના કર્મચારીઓએ માસ સીએલ સહિત લડત આપવાનો નિર્ણય કર્યો છે. આથી  દિવાળીના તહેવાર સમયે જ રાજ્યના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય તો નવાઈ નહીં, એસ.ટી. નિગમના ત્રણ સંગઠનોએ સરકારને […]

PGVCLમાં 90થી વધુ ઈજનેરોની જગ્યા ભરવા અને પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આંદોલન

રાજકોટઃ રાજ્ય સરકાર સંચાલિત પીજીવીસીએલમાં ઘણા લાંબા સમયથી ખાલી રહેલી જગ્યા ભરવા અંગે કર્મચારી યુનિયનો દ્વારા રજુઆતો કરવામાં આવી રહી છે.  પીજીવીસીએલમાં 90થી વધુ જુનીયર ઈજનેરથી ચીફ ઈજનેર સુધીની જગ્યાઓ ખાલી  છે. તમામ સર્કલમાં મોટા પ્રમાણમાં ઈજનેરોની ખાલી જગ્યાઓને કારણે હયાત ઈજનેરોને પર કામનું ભારણ અતિશય વધી ગયું છે તે ઘટાડવું જરૂરી છે. આથી સત્વેર […]

રાજ્યના તલાટી-મંત્રીઓના પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો 13મી સપ્ટેમ્બરથી આંદોલન કરાશેઃ મહામંડળ

અમદાવાદઃ રાજ્યના તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકાર સામે  વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે બાંયો ચઢાવી છે. તલાટી-મંત્રીઓના વણ ઉકેલ્યા પ્રશ્નો નહીં ઊકેલવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રાજ્ય સરકારને આપેલા 12 પાનાંના વિસ્તૃત આવેદન પત્રમાં પડતર પ્રશ્નો અંગેની વિગતવાર વિગતો આપીને પ્રશ્નો તાકીદે ઉકેલવા માંગ કરવામાં આવી છે. રાજ્યના તલાટી મંત્રી મહામંડળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code