ગુજરાતમાં GIDCના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરાશે: બળવંતસિંહ રાજપૂત
ગાંધીનગરઃ રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 50 ચો.મીથી લઈને 300ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ મહત્વના નિર્ણય […]