કચ્છના ભૂજમાં પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર બનશે
સંસ્કૃત ભારતી દ્વારા લોકોને સંસ્કૃતમાં બોલતા કરવાનો ઉદેશ્ય સંઘ શતાબ્દી વર્ષના પાંચેય પરિવર્તનો સાથે લઇ આગળ વધતું અધ્યયન કેન્દ્ર સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભૂમિપૂજન તા.21 ફેબ્રુઆરી કરાશે ભૂજઃ સંસ્કૃત ભાષાના વિકાસ અને અધ્યયન માટે સંસ્કૃત ભારતી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભુજમાં સંસ્કૃતભારતી સંચાલિત ગુજરાતની પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર કાર્યરત કરાશે, આ અધ્યયન કેન્દ્રનું […]