ભાજપના બળવાખોરો ચૂંટણી જીતશે તો પણ તેમને પક્ષમાં પરત નહીં લેવાયઃ પાટિલ
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઊઠી હતી. ચૂંટણીમાં ટિકિટ ન મળવાની ભાજપ, કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ પક્ષપલટો કર્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્ય વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, પાદરાના દીનુમામા અને બાયડના ધવલ ઠાકોરએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. અને ચૂંટણી લડ્યા હતા. આ ત્રણેય બળવાખોર ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવશે તો પણ ભાજપમાં પરત લેવાશે […]