1. Home
  2. Tag "will not be taken back to the party"

ભાજપના બળવાખોરો ચૂંટણી જીતશે તો પણ તેમને પક્ષમાં પરત નહીં લેવાયઃ પાટિલ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઊઠી હતી. ચૂંટણીમાં ટિકિટ ન મળવાની ભાજપ, કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ પક્ષપલટો કર્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્ય વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, પાદરાના દીનુમામા અને બાયડના ધવલ ઠાકોરએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. અને ચૂંટણી લડ્યા હતા. આ ત્રણેય બળવાખોર ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવશે તો પણ ભાજપમાં પરત લેવાશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code