1. Home
  2. Tag "women"

સુપ્રીમકોર્ટની ફટકાર બાદ સેનાનો નિર્ણય, 11 મહિલા અધિકારીને આપશે કાયમી કમિશન

સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનને લઇને સુપ્રીમ કોર્ટ ફરી સેનાને ઝાટકી આ ઝાટકણી બાદ સેના 11 મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર અગાઉ 72 મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી કરી હતી નવી દિલ્હી: સેનાએ સુપ્રીમ કોર્ટના આદેશને અવગણીને સેનામાં મહિલાઓને હજુ સુધી કાયમી કમિશન નહોતું આપ્યું. આજે ફરીથી સુપ્રીમ કોર્ટે સેનાની ફટકાર લગાવી હતી અને કહ્યું […]

મહિલાઓએ સોશિયલ મીડિયા મારફતે થતો અત્યાચાર સહન કરવા ન જોઈએ: સાયબર ક્રાઈમ

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સામે સાયબર ક્રાઈમના ગુનામાં પણ વધારો થયો છે. એટલું જ નહીં યુવાનો સોશિયલ મીડિયાના મારફતે સગીરા અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા હોવાના અનેક કિસ્સા સામે આવે છે. દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ખાસ ટીપ આપી છે જે સામાન્ય પાલન કરવાથી અનેક મુસીબતોથી બચી […]

અમદાવાદના ઈન્દિરા બ્રિજના ઘાટ પર બુધવારે ઉત્તર ભારતની મહિલાઓ છઠની પૂજા કરશે

અમદાવાદઃ શહેરમાં ઉત્તર ભારતની બહેનો દ્વારા દરવર્ષે છઠની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે આવતીકાલે છઠ પૂજા હોવાથી પૂજા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના એરપોર્ટ પાસે ઈન્દિરા બ્રિજના ઘાટ પાસે દર વર્ષે ઉત્તર ભારતની બહેનો છઠ પૂજા કરતી હોય છે. જો.કે ગત વર્ષે કોરોનાના કારણે આ પૂજાનું આયોજન થઈ શક્યું નહોતું. […]

રાજસ્થાનમાં શોલે ફિલ્મના દ્રશ્યો થયા તાજાઃ મહિલા ન્યાયની માંગણી સાથે પાણીના ટાંકા ઉપર ચડી

દિલ્હીઃ બોલીવુડની સુપરહિટ ફિલ્મ શોલેમાં બસંતી સાથે લગ્નને લઈને વીરુનુ પાત્ર ભજવતા ધર્મેન્દ્ર પાણીની ટાંકી ઉપર ચડી જાય છે. આવો જ બનાવ રાજસ્થાનમાં જોવા મળ્યો છે. રાજસ્થાનાના સીકરમાં કટરાથલ ગામમાં એક મહિલા પાણીના ટાંકા ઉપર ચડી ગઈ હતી. જમીન વિવાદમાં ન્યાયની માંગણી સાથે મહિલા પાણીના ટાંકા ઉપર ચડી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

અરવલ્લીઃ મહિલાઓને લોન આપવાના બહાને લાખોની ઠગાઈ

અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં સખી મંડળની 100થી વધારે મહિલાઓ સાથે લોન અપાવવાના બહાને છેતરપીંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અજાણ્યા શખ્સોએ લોનના બહાને લાખોની છેતરપીંડી કરી હોવાની ઘટના પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. પોલીસે ગુનો નોંધીને છેતરપીંડી આચરનારાઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં સખી મંડળની બહેનોનોને એક ફાઇનાન્સ સર્વિસ લોનના નામે […]

રાજ્યની જેલોમાં ગંભીર ગુનાના ન હોય તેવા મહિલા, વયોવૃદ્ધ, કેદીઓને 15 દિવસના પેરોલ અપાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં જેલના કેદીઓને 15 દિવસના પેરોલ આપવાનો મહત્વનો નિર્ણય લઈને કેદીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી સરકારે  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ […]

ભાવનગર જિલ્લામાં પુરૂષોની તુલનામાં મહિલાઓમાં 14 ટકા ઓછું વેક્સિનેશન

ભાવનગરઃ રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના રોગચાલો કાબુમાં આવી ગયો છે. બીજીબાજુ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે વેક્સિનેશન ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કોરોના રસીકરણ આગળ ધપી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 10 તાલુકામાં કુલ 18,92,304 લોકોએ કોરોના વિરૂદ્ધ રસીકરણ કરાવ્યું છે. જેમાં પુરૂષોમાં રસીકરણ 10,14,827 થયું છે અને મહિલાઓમાં […]

થાનગઢના મોટા તળાવનું પાણી દૂષિત બનતા મહિલાઓએ પાલિકા કચેરીએ હલ્લાબોલ મચાવ્યો

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનગઢ નગરપાલિકામાં સ્થાનિક મહિલાઓનો હલ્લાબોલ મચાવ્યો હતો. થાનગઢના મોટા તળાવનું પાણી દૂષિત થતાં રહીશોને હાલાકી સર્જાઇ હતી. થાનગઢ તળાવમાં માંસ મટન વેચનારા લોકો વેસ્ટ મટન નાખી જતા હોવાથી મહિલાઓમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. થાનગઢ  નગરપાલિકામાં સ્થાનિક મહિલાઓનો હલ્લાબોલ મચાવ્યો હતો. થાનગઢ તળાવમાં માંસ મટન વેચનારા તત્વો વેસ્ટ મટન નાખી જતા હોવાથી મહિલાઓમાં […]

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવા મહિલાઓ મેદાનમાં ઉતરી, આંદોલનની ઉચ્ચારી ચીમકી

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં માછીમારી કરતા માછીમારોનું પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સીઓ દ્વારા અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અનેકવાર સામે આવે છે. હાલ પણ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના જ 350થી વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. દરમિયાન આ માછીમારોને મુક્ત કરાવવા માટે હવે મહિલાઓ મેદાને પડી છે. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ પાકિસ્તાનની જેલમાં બંધ […]

મોરબીઃ ડો. હેડગેવાર સ્મારક સમિતિએ મહિલાઓ માટે સિવણ કેન્દ્રનો કર્યો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના આ અભિયાનમાં અનેક સેવાકીય સંસ્થાઓ જોડાઈ છે. દરમિયાન આરએસએસ દ્વારા મોરબીમાં મહિલાઓ માટે સિવણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલાઓ અહીં તાલીમ મેળવ્યા બાદ પગભગ બની શકશે. મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મારક સિમિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code