1. Home
  2. Tag "work"

ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલી શરૂ કરાશે

ગાંધીનગર, 05 ફેબ્રુઆરી 2026: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. 21 […]

કરૂણા અભિયાન: 8500 સ્વયંસેવકો પક્ષીઓના બચાવ માટે કાર્યરત રહેશે

ગાંધીનગર, 09 જાન્યુઆરી 2026: રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી […]

પૂછતા હૈ ભાજપ: કોંગ્રેસને રામ, ગામ અને કામ સાથે શું વાંધો છે?

[અલકેશ પટેલ] ગાંધીનગર, 6 જાન્યુઆરી, 2026: What is the problem with Congress with Ram, village and work? કોંગ્રેસને મૂળભૂત રીતે રામના નામ સામે વાંધો વાંધો હોય એવું જણાય છે તેમ જણાવી ભારતીય જનતા પાર્ટીએ આજે આક્ષેપ કર્યો હતો કે હકીકતે મુખ્ય વિપક્ષને રામ, ગામ અને કામ ત્રણે સામે વાંધો છે. ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ […]

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડપથી વિકાસ કરતાં રાજ્યોમાંનું એક બની ગયું છે. મોદીએ કહ્યું […]

બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય પૂર્ણ

પટનાઃ બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય છેલ્લી સમયમર્યાદાના લગભગ બે અઠવાડિયા પહેલા પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 7 કરોડ 89 લાખ હાલના મતદારોમાંથી, ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 5 કરોડ 22 લાખ મતદારોના ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે. આ સુધારણા અભિયાન 24 જૂને શરૂ થયું હતું. ચૂંટણી પંચે આ […]

ભાજપ સ્થળોના નામ બદલવાનું અને ભ્રમ ફેલાવવાનું કામ કરે છેઃ શિવપાલ યાદવ

લખનૌઃ સમાજવાદી પાર્ટી (SP) ના મહાસચિવ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શિવપાલ સિંહ યાદવે ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતો વિશે વાત કરવાને બદલે નામ બદલી રહી છે અને ભ્રમ ફેલાવી રહી છે. વિધાન ભવનમાં પત્રકારો સાથે વાત કરતા શિવપાલ યાદવે કહ્યું કે યોગી […]

અભિનેતા મનોજ બાજપેયીની જયદીપ અહલાવતે કરી પ્રશંસા, સાથે કામ કરવોનો અનુભવ કર્યો શેર

જાણીતા અભિનેતા જયદીપ અહલાવતે ફરી એકવાર ‘પાતાલ લોક 2’ થી દર્શકોને પ્રભાવિત કર્યા છે. પાતાલ લોક 2 થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી અને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. પાતાલ લોક 2 પછી, જયદીપ હવે ધ ફેમિલી મેન સીઝન 3 માં જોવા મળશે. ધ ફેમિલી મેનમાં જયદીપ અને મનોજ બાજપેયીને સામસામે જોવા ખૂબ જ […]

નિમહંસને માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સ ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય બદલ રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીમહંસ બેંગલુરુમાં તેની સુવર્ણ જયંતિની ઉજવણી પ્રસંગે માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે NIMHANS આજે માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર છે. વધુમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, આપણા સમાજમાં માનસિક બીમારી અંગેની ધારણા સારી નથી. પરંતુ NIMHANS જેવી સંસ્થાઓએ માનસિક […]

દરેક પંચાયતમાં સહકાર કોઈને કોઈ સ્વરૂપે કામ કરવું જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 10 હજાર નવી રચાયેલી બહુહેતુક પેક્સ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે અમિત શાહે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા માટે દરેક પંચાયત સુધી સહકારનો વિસ્તાર કરવો પડશે અને આ માટે દરેક ગામ સુધી PACSની […]

મેંટલ હેલ્થના આ પાંચ સૌથી મોટા લક્ષણો છે, શું તમે પણ કરો છો આ કામ?

મેંટલ હેલ્થનું સૌથી મોટું લક્ષણ ઊંઘની ભારે કમી છે. જેના કારણે ઘણી શારીરિક સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. આજની ખરાબ અને મેર્ડન લાઈફસ્ટાઈલના કારણે લોકો શારીરિક અને માનસિક બંને સમસ્યાઓનો સામનો કરવા લાગ્યા છે. આ એવી સમસ્યાઓ છે જેના કારણે વ્યક્તિ અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે. તંદુરસ્ત વ્યક્તિએ 6-8 કલાકની ઊંઘ લેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code