પીએમ મોદી મૈસુર પૈલેસ ગ્રાઉન્ડ ખાતે કરશે 19 યોગાસન – આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકો લેશે ભાગ
પીએમ મોદી કરશે 19 યોગાસન કર્ણાટક ખાતે 15 હજાર લોકો ની સાથે પીએમ મોદી આ કાર્યક્રમ જોડાશે દિલ્હીઃ- આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,આજના આ ખાસ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સફળ બનાવવા અપીલ કરી છે. યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ ગઈકાલે કર્ણાટક પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીનું અહીં યેલાહંકા એરફોર્સ […]