1. Home
  2. Tag "world"

દુનિયાની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં વિકસી રહ્યું છે શ્રી રામજન્મભૂમિ અયોધ્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામજીનું ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી પૂરઝડપે ચાલી રહ્યું છે. આ ઉપરાંત અયોધ્યામાં વિકાસના અન્ય કામો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં અયોધ્યા દુનિયાની સાંસ્કૃતિ રાજધાની બને તેવી શકયતા છે. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા, સનાતન ધર્મના તીર્થસ્થળોમાંથી એક, ભારતના શાશ્વત અને ધાર્મિક વારસાના રૂપમાં સ્થાપિત થઈ રહી છે. રામનગરી […]

વિશ્વના 34.50 કરોડ લોકો પર ભૂખમરાનો ખતરો,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી:યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્યવાહક નિર્દેશક ડેવિડ બીસલીએ ગુરુવારે ચેતવણી આપી હતી કે,વિશ્વ “અભૂતપૂર્વ તીવ્રતાની વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ”નો સામનો કરી રહ્યું છે, જેમાં 34.50 મિલિયન લોકો ભૂખમરા તરફ આગળ વધી રહ્યા છે અને યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધીમાં 7 કરોડ વધુ લોકો પર ભૂખમરાનો ખતરો મંડરાતો રહેશે.બેસ્લીએ યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે,જે […]

તો આ હશે દુનિયાનું સૌથુ ઊંચુ હિન્દુ મંદિર

ભારતમાં જે રીતે લોકો ભગવાનની પૂજા કરે છે તેને લઈને કોઈ શંકાને સ્થાન આપી શકાય નહી. દેશમાં લોકો ભગવાન સાથે જોડાયેલી આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને હજારો કીલોમીટરની યાત્રા કરતા હોય છે આવામાં હવે દેશમાં આ જગ્યા પર એક એવું મંદિર બનવા જઈ રહ્યું છે જે વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊંચુ મંદિર હશે. જાણકારી […]

આ સ્થળો પર ફરવા જતા પહેલા ધ્યાન રાખજો,કેમ કે આ છે વિશ્વના સૌથી ભયંકર ટૂરિસ્ટ પ્લેસ

જે લોકોને ફરવાનું વધારે ગમતું હોય છે તે લોકોને તે વિશ્વના કોઈ પણ ખૂણામાં ફેરવો, તેમને તો મજા જ આવતી હોય છે. પણ ક્યારેક જાણ્યા જોયા વગર કેટલાક સ્થળે ફરવામાં આવે તો તે જાનલેવા અથવા અતિજોખમી પણ સાબિત થતું હોય છે. આવામાં જો વાત કરવામાં આવે વિશ્વની કેટલીક એવી જગ્યાઓ વિશે કે જ્યાં કોઈ ફરવા […]

ભારતીય સૈન્યની તાકાત વધશેઃ રશિયા પાસેથી વિશ્વનું સૌથી ઘાતક વ્યૂહાત્મક બોમ્બર ખરીદશે

નવી દિલ્હીઃ સરહદને લઈને ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ગયા વર્ષે નવેમ્બરમાં ચીને ભારતીય સરહદ પર H-6K નામનું વ્યૂહાત્મક બોમ્બર તૈનાત કર્યું હતું. તે સમયે ચીનના આ હથિયારનો ભારત પાસે કોઈ તોડ ન હતો. જો કે, ચીનને તેની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતે તૈયીરીઓ શરૂ કરી દીધી છે. […]

આજે પૃથ્વી પર ત્રાટકશે આ વાવાઝોડું,દુનિયામાં થઈ શકે છે અંધારપટ

આજે પૃથ્વી પર ત્રાટકશે સૌર વાવાઝોડું દુનિયામાં થઈ શકે છે અંધારપટ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવામાં 15 થી 18 કલાક પૃથ્વી પર મોટી આફત આવી શકે છે.કારણ કે સૂર્યના વાતાવરણમાં છિદ્ર કરતાં વધુ ઝડપથી આગળ વધી રહેલા સૌર પવનો આજે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે.આનાથી નાના G-1 જીઓમેગ્નેટિક વાવાઝોડાની અપેક્ષા છે. જીઓમેગ્નેટિક તોફાન રેડિયો […]

દુનિયાના 69 દેશની સ્થિતિ શ્રીલંકા જેવી થવાની શકયતા, મોંઘવારી-બેકારી અને દેવાએ મુશ્કેલીઓ વધારી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત પડોશી ધર્મ નિભાવીને શ્રીલંકાને પોતાની રીતે મદદ કરી રહ્યું છે. દરમિયાન દુનિયાના 100થી વધારે દેશો દેવા હેઠળ દબાયેલા છે એટલું જ નહીં 2023 સુધીમાં 69 જેટલા દેશોની હાલત શ્રીલંકા જેવી સ્થિતિ ઉભી થવાની શકયતાઓ વ્યક્ત કરી રહ્યાં છે. પ્રાપ્ત […]

આ છે દુનિયાનું સૌથી અનોખું તળાવ, જ્યાં તરે છે નોટો અને દેખાય છે ખજાનો,છતાં કોઈ કાઢવાનો પ્રયાસ કરતું નથી

જ્યારે પણ હિમાચલ પ્રદેશનું નામ આવે છે,ત્યારે આપણા મનમાં હંમેશા દેવભૂમિનો વિચાર આવે છે.આજે પણ દરેક ખૂણામાં ઘણા રહસ્યો છુપાયેલા છે.અહીં તમને ઘણી એવી રહસ્યમય વસ્તુઓ જોવા મળશે જેનું રહસ્ય આજ સુધી ખુલ્યું નથી. કમરુનાગ તળાવ હિમાચલના મંડી જિલ્લાથી 51 કિમી દૂર કરસોગ ખીણમાં આવેલું છે.આ સ્થાન પર પથ્થરથી બનેલી કમરૂનાગ બાબાની પ્રતિમા છે, જ્યાં […]

વિશ્વની વસ્તીમાં થશે ઘટાડો, જાણો આવુ ક્યારે અને કેમ થશે?

દુનિયાના કેટલાક દેશોમાં વસ્તી વધારો એટલી હદે થયો છે કે જેના કારણે અનેક પ્રકારની સમસ્યા સર્જાય છેે. અતિવસ્તી ધરાવતા દેશ કે જેમાં ચીન, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા જેવા દેશનો સમાવેશ થાય છે. પણ એક સર્વેમાં એવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 29 કરોડ જેટલી વસ્તી ઓછી થવાની સંભાવના છે […]

વિશ્વ આગામી વર્ષોમાં ભારતના ગતિ શક્તિના ઉદાહરણનું અનુકરણ કરશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ વિશ્વ આગામી વર્ષોમાં પીએમ ગતિ શક્તિના ઉદાહરણનું અનુકરણ કરશે. પીએમ ગતિ શક્તિ ગેમ ચેન્જર બની રહેશે, લોકો ઔદ્યોગિક એકમો સ્થાપવા માગે છે તેઓ પહેલનો ઉપયોગ કરે. તેમ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું. તેઓ કોચી ખાતે NICDC (નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ) દ્વારા આયોજિત રોકાણકારોની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.   કેન્દ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code