એક હાથેથી આરતી લઈ શકાય કે નહીં? જાણો પૂજા સાથે જોડાયેલા ક્યાં છે સાચા નિયમો
હિન્દુ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે, જેમાં દીવાનું ખૂબ મહત્વ છે. વાસ્તવમાં કોઈપણ દેવી-દેવતાની પૂજા આરતી વિના પૂર્ણ માનવામાં આવતી નથી. પૂજા પછી દરેક વ્યક્તિ બંને હાથે આરતી કરે છે. તો બીજી તરફ કેટલાક લોકો ઉતાવળમાં એક હાથે આરતી ઉતારે છે. તો આજે આપણે જાણીશું કે,એક હાથે આરતી કરવી યોગ્ય છે કે નહીં. આ […]