1. Home
  2. Tag "worship"

અખાત્રીજના દિવસે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવાથી શ્રેષ્ઠ ફળ મળે છે તે જાણો

હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજી તિથિના દિવસે અખાત્રીજ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અખાત્રીજનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાન, પૂજા, જપ અને તપ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર […]

પૂજાની સાથે ઘરમાં વાસ્તુનું પાલન પણ જરૂરી છે, આ છે કારણ

દરેક લોકો જ્યારે પણ કોઈ પણ પ્રકારનું સારુ કામ કરવા જતા હોય ત્યારે પૂજા પહેલા કરતા હોય છે. કોઈ ભગવાન સત્યનારાયણની પૂજા કરતા હોય છે તો કોઈ ગણેશજીનું નામ લઈને ઘરમાં પ્રવેશ કરે છે. જો કે પૂજા કરવાથી દરેક પ્રકારની મોટામાં મોટી સમસ્યાનો અંત આવી જાય છે પણ લોકો એવું પણ માને છે કે જો […]

સુખ અને સૌભાગ્યની દેવી છે માં કાલરાત્રી,સાતમા દિવસે આ રીતે કરો તેમની પૂજા

શારદીય નવરાત્રીના સાતમા દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના આ સ્વરૂપને શુભંકરી પણ કહેવામાં આવે છે. આ દેવી અનિષ્ટનો નાશ કરવા અને શુભ પરિણામ આપવા માટે જાણીતી છે. ત્રણ નેત્રોવાળી દેવી કાલરાત્રિની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.માં કાલરાત્રીનું શરીર અંધકારની જેમ કાળું છે. માંના શ્વાસમાંથી આગ નીકળે છે. માં […]

એક હાથેથી આરતી લઈ શકાય કે નહીં? જાણો પૂજા સાથે જોડાયેલા ક્યાં છે સાચા નિયમો

હિન્દુ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે, જેમાં દીવાનું ખૂબ મહત્વ છે. વાસ્તવમાં કોઈપણ દેવી-દેવતાની પૂજા આરતી વિના પૂર્ણ માનવામાં આવતી નથી. પૂજા પછી દરેક વ્યક્તિ બંને હાથે આરતી કરે છે. તો બીજી તરફ કેટલાક લોકો ઉતાવળમાં એક હાથે આરતી ઉતારે છે. તો આજે આપણે જાણીશું કે,એક હાથે આરતી કરવી યોગ્ય છે કે નહીં. આ […]

કઈ વસ્તુઓ વિના ગણપતિ બાપ્પાની પૂજા અધૂરી ગણાય છે,અહીં વાંચો

હિંદુ માન્યતા અનુસાર જો બુધવારે ગણપતિ બાપ્પાની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો જીવનની દરેક અડચણો દૂર થઈ જાય છે. રિદ્ધિ-સિદ્ધિ આપનાર ભગવાન ગણેશ આફતો દૂર કરે છે અને જીવનને ખુશીઓથી ભરી દે છે. દરેક ઘરમાં પ્રથમ દેવતાની પૂજા કરવામાં આવે છે, જેથી જીવન વિક્ષેપ વિના શાંતિથી પસાર થઈ શકે. ખાસ કરીને બુધવારે ગણપતિ […]

માત્ર પૂજા જ નહીં,મંત્ર પણ જીવનની મોટી મુશ્કેલીઓ દૂર કરે છે,ખુલે છે ભાગ્યના બંધ દરવાજા

હિંદુ ધર્મમાં પૂજાને સમસ્યાઓ દૂર કરવા અને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ માનવામાં આવે છે. જો પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો સૌથી મોટી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મંત્ર જાપ પણ એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. માન્યતા અનુસાર, મંત્રોના જાપ કરવાથી અથવા તેને સાંભળવાથી માણસને શક્તિ મળે છે. આ […]

પૂજામાં જમણા હાથનો ઉપયોગ શુભ માનવામાં આવે છે! જાણો આની પાછળ શું છે માન્યતા

સનાતન ધર્મમાં કોઈપણ ધાર્મિક અને શુભ કાર્યમાં જમણા હાથનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે પંડિત-પુરોહિતો દ્વારા હવન, પૂજન અને યજ્ઞમાં જમણા હાથનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. ભગવાનનો પ્રસાદ પણ હંમેશા જમણા હાથે જ લેવો જોઈએ. દાન કરતી વખતે જમણા હાથનો જ ઉપયોગ કરવો જોઈએ. આરતી કરતી વખતે જમણો હાથ પણ […]

વટ સાવિત્રી વ્રત ક્યારે મનાવવામાં આવશે? જાણો પૂજાનું મૂહર્ત અને તેની વિધિ

ધાર્મિક માન્યતા અનુસાર, વટ સાવિત્રી વ્રત રાખવું વિવાહિત મહિલાઓ માટે ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ વ્રત અખંડ સૌભાગ્ય મેળવવા અને તમારા પતિના લાંબા આયુષ્યની કામના માટે કરવામાં આવે છે. આ સાથે વટવૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વટવૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનો વાસ છે અને વટ […]

ક્યારે છે શનિ જયંતિ,જાણો કઈ પૂજા કરવાથી દૂર થશે કુંડળીના શનિ દોષ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિ પૃથ્વી પર જન્મ લેતાં જ નવગ્રહો સાથે જોડાઈ જાય છે. આ નવગ્રહોમાં શનિ એક એવો ગ્રહ છે, જેને હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજવામાં આવે છે. શનિનું નામ પડતાં જ લોકોના મનમાં ઉત્તેજના આવી જાય છે, પરંતુ હિંદુ ધર્મમાં તેમને ન્યાયના દેવતા માનવામાં આવે છે, જે દરેક સાથે ન્યાય કરે છે અને […]

અક્ષય તૃતીયા ક્યારે છે,જાણો પૂજાની રીત,શુભ સમય અને ધાર્મિક મહત્વ

હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખ અને સૌભાગ્ય સાથે જોડાયેલો આ શુભ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર આ શુભ તિથિ પર ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. આ જ કારણ છે કે આ દિવસે લોકો પોતાના દેવી-દેવતાઓની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code