1. Home
  2. Tag "worship"

કાશીમાં નવ માતૃશક્તિ પીઠ, શારદીય નવરાત્રિમાં ઉપાસનાનું વિશેષ મહત્વ

શિવ નગરી કાશીના પૌરાણિક કાળના નવ માતૃ શક્તિપીઠોના સ્થાન આજે પણ સુરક્ષિત છે. શારદીય નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા-અર્ચના કરવા આવે છે. અહીં પૂજા-અર્ચનાથી મનસા, વાચા અને કર્મણાથી જાણે-અજાણે થયેલા પાપ દૂર થવાની સાથે આરોગ્ય, સુખ સમૃદ્ધિની સાથે કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થતો હોવાનું ભક્તો માને છે. આ માતૃશક્તિ પીઠનો મહિમા લિંગ પુરાણ અને કાશી ખંડમાં […]

નસીબ ચમકી જશે,જો પૂજાની બચેલી સામગ્રીનો આ રીતે ઉપયોગ કરશો તો

મોટાભાગના લોકો જ્યારે પણ ભગવાનની પૂજા કે પ્રાર્થના કરે છે ત્યારે તેમનો એક જ વિચાર હોય છે કે તેમના જીવનમાં શાંતિ બની રહે અને કષ્ટ અને સંકટથી ભગવાન તેમને દૂર રાખે. આ ઉપરાંત ક્યારેક કોઈની એવી પણ ઈચ્છા હોય છે કે તેમનું નસીબ ચમકે અને બધુ સારુ સારુ થાય ત્યારે તે લોકોએ એ વાતને જાણવી […]

આ બે રાશિઓ કરો શનિદેવની પૂજા, દેવતા કરશે ન્યાય

આ બે રાશિઓ કરો શનિદેવની પૂજા 14 મેના રોજ એક બની રહ્યો છે સંયોગ ન્યાય દેવતાની બનશે કૃપા શનિદેવને ન્યાયની મૂર્તિ માનવામાં આવે છે.પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ પણ શનિદેવના કોપથી બચી શક્યા નથી.ભગવાન શનિની સાઢેસતી અને શનિ ધૈયા ખૂબ જ કષ્ટદાયક માનવામાં આવે છે. શનિદેવ પોતાના ભક્તોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે.તેમને ન્યાયના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code