યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની દેશવાસીને પીએમ મોદીની અપીલ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક વ્યક્તિને યોગને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે યોગ આપણને શાંતિનું વાતાવરણ પ્રદાન કરે છે, જેના કારણે આપણે જીવનના પડકારોને શાંત અને ધૈર્યની સાથે સામનો કરવા સક્ષમ થઈએ છીએ. આગામી યોગ દિવસને ધ્યાનમાં રાખીને, નરેન્દ્ર મોદીએ વીડિયોનો એક સેટ પણ શેર કર્યો […]