1. Home
  2. Tag "yoga"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર યોગ કર્યા

નવી દિલ્હી, 21 જૂન 2026: Narendra Modi performs yoga on Kolkata’s Red Road આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ વર્ષની થીમ છે – વૃદ્ધત્વની અસરોનો સામનો કરવા માટે યોગ. કોલકાતાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે બોલતા, મોદીએ નોંધ્યું કે જ્યારે 21 જૂન વિશ્વના કેટલાક ભાગોમાં […]

૨૧ જૂન: યોગથી વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ, પરંતુ શું આપણે પોતે તેનો લાભ લઈ રહ્યા છીએ?

હેમંત પરમાર દ્વારા ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવે છે. આજે યોગ માત્ર ભારતની પરંપરા કે આધ્યાત્મિક સાધના પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ વિશ્વના કરોડો લોકોના જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. શરીર, મન અને આત્માના સંતુલન માટે યોગને સર્વોત્તમ માર્ગ માનવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આખરે […]

યોગાસનથી સ્લિપ ડિસ્ક જેવી ગંભીર સમસ્યામાંથી મળશે મોટી રાહત

આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ, કલાકો સુધી બેસીને કામ કરવું અને કસરતના અભાવના કારણે સ્લિપ ડિસ્ક એટલે કે ‘હર્નિએટેડ ડિસ્ક’ની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ એક એવી સ્થિતિ છે જેમાં કરોડરજ્જુની વચ્ચે રહેલી ડિસ્ક પોતાની જગ્યાએથી ખસી જાય છે, જેના કારણે પીઠનો અસહ્ય દુખાવો, ચાલવામાં મુશ્કેલી અને નસ પર દબાણ આવવાથી શરીરના અન્ય ભાગોમાં પણ […]

ઝડપી જીવનની સાથે સ્ટ્રેસ(તણાવ) એ આધુનિક જીવનનો પડકાર છે

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ એ ‘સ્ટ્રેસ’ (Stress) શબ્દ આપણા જીવનનો પર્યાય બની ગયો છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જ્યારે બાહ્ય પરિસ્થિતિઓ વ્યક્તિની સહન કરવાની ક્ષમતા કરતા ઘટી જતી હોય છે ત્યારે માનસિક રીતે ખેંચતાણ અનુભવાય છે ત્યારે ‘સ્ટ્રેસ’ કહેવામાં આવે છે. આજે વિધ્યાર્થીના જીવનથી લઈને વૃદ્ધ વ્યક્તિ પણ સ્ટ્રેસનો સામનો કરી રહ્યું છે. સામાન્ય અનુભવાતો […]

મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ

Mahashivratri મહાશિવરાત્રીને ઘણીવાર “અંધકારનો ઉત્સવ” કહેવામાં આવે છે, પરંતુ આ અંધકાર અજ્ઞાનનો નહીં પણ તે અનંત ખાલીપણાનું  પ્રતીક છે. આધુનિક કોસ્મોલોજી પણ સ્વીકારે છે કે બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો ખાલી જગ્યા છે. ગેલેક્સીઓ, તારા અને ગ્રહો  આ બધું એ ખાલીપણામાં તરતું અસ્તિત્વ છે. મહાશિવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે માનવ શરીર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને […]

યોગે વિશ્વભરમાં માનવતાને સ્વાસ્થ્ય, સંતુલન અને સંવાદિતાના જીવન તરફ માર્ગદર્શન આપ્યું છે: PM

નવી દિલ્હી 20 ડિસેમ્બર 2025: WHO Global Center for Traditional Medicine established પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે […]

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]

દરરોજ સવારે આ 3 યોગાસન કરવાથી શરીરમાં આખો દિવસ રહેશે એનર્જી

આજના સમયમાં પોતાને ફિટ અને હૅલ્ધી બનાવી રાખવું એ આપણને સૌને પડકારજનક લાગે છે. આ જ કારણે, કેટલાય લોકો શારીરિક અને માનસિક સમસ્યાઓથી ત્રસ્ત થયેલા જોવા મળે છે. જો તમે પોતાની જાત માટે થોડોક સમય કાઢી શકો, તો ચોક્કસ ફિટ રહી જ શકો. આ માટે તમે સવારમાં યોગ અને ધ્યાન કરી શકો છો, જેનાથી તમારું […]

યોગ કર્યા પછી શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? જાણો…

યોગ કરવાથી શરીરમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળે છે. જો તમે દિવસમાં થોડી મિનિટો માટે પણ યોગ કરો છો, તો તમારા શરીરને તેનાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ ઘણી વખત તમે યોગ કરવાનું શરૂ કરો છો પરંતુ યોગ કર્યા પછી શું ખાવું તે જાણતા નથી. જો તમે યોગ કર્યા પછી કંઈપણ ખાઓ છો, તો તે […]

યોગ ભારતની સાંસ્કૃતિક શક્તિનો વૈશ્વિક વિસ્તાર છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ રાજભવન, ગાંધીનગરમાં આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય માત્ર નથી, પણ યોગ એ આપણા ચિત્ત, મન અને આત્માને એકાગ્ર બનાવીને પરમ ઉદ્દેશ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code