1. Home
  2. Tag "yogi"

જ્ઞાનવાપી-મથુરા જ નહીં, ટાર્ગેટ પર 3000 મસ્જિદો: યોગીના નિવેદન પર SP સાંસદનો દાવો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભામાં કહ્યુ હતુ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાદ હવે જ્ઞાનવાપીમાં નંદી બાબા બેરિકેડિંગ તોડી ચુક્યા છે. આ સિવાય કૃષ્ણજી પણ ક્યાં માનવાના છે. આ પ્રકારે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે બાજપ હવે અયોધ્યા બાદ કાશી અને મથુરાના મામલાને આગળ વધારવાનું છે. આ બંને મામલાઓ પર કોર્ટમાં અરજીઓ […]

22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં રજા જાહેર

નવી દિલ્હી: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્ર સરકાર મુજબ, 22 જાન્યુઆરએ અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલા સમારંભોમાં ભાગ લેવા માટે કર્મચારીઓની મોટી માગણીઓ બાદ કેન્દ્ર સરકારે દેશમાં કેન્દ્ર સરકારના […]

યોગી આદિત્યનાથે યુપીમાં સતત 6 વર્ષ મુખ્યમંત્રી રહેવાનો બનાવ્યો રેકોર્ડ,રામલલાના કર્યા દર્શન

લખનઉ:ઉત્તર પ્રદેશમાં સતત છ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળવાનો નવો રેકોર્ડ બનાવ્યા બાદ યોગી આદિત્યનાથ રવિવારે સવારે અયોધ્યા પહોંચ્યા અને હનુમાનગઢી ખાતે સંકટ મોચન હનુમાન જી અને રામલલાની પૂજા કરી અને આરતી અને પરિક્રમા કરી. ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવ્યા પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગોરક્ષપીઠના મહંત યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારની […]

યોગી સરકારનો નિર્ણય- ગાઝિયાબાદ,નોઈડા અને લખનઉમાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત  

યોગી સરકારનો મોટો નિર્ણય ફેસ માસ્ક લગાવવું ફરજિયાત કર્યું ગાઝિયાબાદ, નોઈડા અને લખનઉમાં કર્યું ફરજિયાત લખનઉ:ગીચ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના રસીકરણના જંગી ઝુંબેશને કારણે કોવિડ-19 સંક્રમણનો ફેલાવો ઘણો ઓછો છે, પરંતુ તેમ છતાં, સરકારે સંક્રમણવાળા જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ટીમ-09ની બેઠકમાં કહ્યું કે,રાજ્યમાં અત્યાર સુધીમાં […]

હોળી પહેલા યોગી સરકારની મોટી ભેટ: 51 લાખ વૃદ્ધોને પેન્શન મળશે

હોળી પહેલા યોગી સરકારની મોટી ભેટ 51 લાખ વૃદ્ધોને મળશે પેન્શન એકસાથે મળશે ત્રણ મહિનાનું પેન્શન કાનપુર: ઉત્તરપ્રદેશમાં હોળી પહેલા સરકાર વૃદ્ધોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. યોગી આદિત્યનાથ સરકાર 51.21 લાખ ગરીબ વૃદ્ધોને પેન્શન આપશે. સમાજ કલ્યાણ વિભાગને 479 કરોડ રૂપિયા વૃદ્ધોને વૃદ્ધાવસ્થા પેન્શન આપવા માટે મળ્યા છે. આ સાથે વડીલોના ખાતામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code