અમદાવાદના સિન્ધુભવન રોડ પર પૂરફાટ ઝડપે આવેલી થારએ બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત
અમદાવાદઃ શહેરમાં એસજી હાઈવે તેમજ સિન્ધુભવન રોડ પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં સિન્ધુભવન રોડ પર વધુ એક અકસ્માતો સર્જાયો હતો. રાત્રે બે વાગ્યે પૂરફાટ ઝડપે આવેલી થારએ બાઈકને અડફેટે લેતા બાઈકસવાર સગીરનું મોત નિપજ્યું હતું. થારકારનો ચાલક અકસ્માત બાદ નાસી ગયો હતો. અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યો હતો. અને પોલીસ અને 108 […]