1. Home
  2. Tag "Youth"

વિદેશમાં વધુ એક ગુજરાતની હત્યાઃ આફ્રિકામાં સામાન્ય તકરારમાં ભરૂચના યુવાનનું ખુન

અમદાવાદઃ વિદેશમાં છેલ્લા કેટલાક સમયથી અભ્યાસ અને રોજગારી અર્થે ગયેલા કેટલાક ગુજરાતીઓની હત્યાની ઘટના અગાઉ સામે આવી ચુકી છે. દરમિયાન હવે વધુ એક ગુજરાતની હત્યાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં માર્ગ અકસ્માતની ઘટનાને પગલે થયેલી તકરારમાં ભરૂચના યુવાન કરાઈ છે. યુવાનની હત્યાને પગલે ભરૂચ સ્થિત તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત […]

સાયબર ક્રાઈમના અંડર કવર ઓફિસર તરીકેની ઓળખ આપીને રોફ જમાવતો યુવાન ઝબ્બે

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાંથી પોલીસ અધિકારીના સ્વાંગમાં રોફ જમાવનાર યુવાનને અસલ પોલીસે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. યુવાન સાયબર ક્રાઈમના અંડર કવર ઓફિસર તરીકે ઓળખ આપતો હતો. તેમજ ઉચ્ચ અધિકારીના સ્વાંગમાં વિવિધ સેમિનારમાં પણ ઉપસ્થિત રહેતો હતો. એટલું જ નહીં તેણે પોતાના ઘરના દરવાજા ઉપર સાયબર ક્રાઈમ ગુજરાત પોલીસનું બોર્ડ […]

જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં યુવકની ગોળી મારી હત્યા,આ આતંકી સંગઠને લીધી જવાબદારી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દૂધ ખરીદવા બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા સોમવારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ જમ્મુ ક્ષેત્રના ઉધમપુર જિલ્લાના દીપુ તરીકે થઈ છે, જે એક સર્કસમાં કામ કરતો હતો અને જંગલાત મંડી વિસ્તારમાં રહીને સર્કસ બતાવતો હતો. તેને સુરક્ષા આપવામાં […]

પીએમ મોદીએ યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને ભારતના યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી.મોદીએ કહ્યું કે તે આપણા યુવાનોને વિવિધ સંસ્કૃતિઓથી પરિચિત કરશે અને તેમને ત્યાં રહેતા લોકોના આતિથ્યનો અનુભવ કરવાની તક આપશે. અમૃત મહોત્સવના એક ટ્વીટ થ્રેડ ટ્વીટર હેન્ડલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ઓડિશાના યુવાનો કિબિથૂ […]

50 લાખ યુવાનો માટે સ્ટાઇપેન્ડની જોગવાઇ ઉપલબ્ધ કરવામાં આવી : PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘યુવા શક્તિનો ઉપયોગ – કૌશલ્ય અને શિક્ષણ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો તેમજ સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા અંદાજપત્ર પછી 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આજે ત્રીજો વેબિનાર યોજાયો […]

પાકિસ્તાની યુવાનનો વીડિયો વાયરલ, અમને શરીફ- ઈમરાન નહીં ભારતના PM મોદી જોઈએ છીએ…

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલી છે. તેમજ દુનિયાના ટોપના પાવરફુલ નેતાઓમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. બીજી તરફ આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનની જનતા ભારત પાસેથી મદદની આશા રાખી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા પાકિસ્તાનના યુવાનનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ […]

એક ભારત શ્રેષ્ઠ ભારત: ‘યુવા સંગમ’ કાર્યક્રમ હેઠળ અસામના વિદ્યાર્થીઓ-યુવાનો ગુજરાતની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) પહેલ હેઠળ શિક્ષણ મંત્રાલયની આગેવાની હેઠળના ‘યુવા સંગમ’ કાર્યક્રમના ભાગ રૂપે, 18 વિદ્યાર્થીઓ અને કેમ્પસ સિવાયના યુવાનો આસામના અધિકારીઓ સાથે 24 ફેબ્રુઆરી અને 02 માર્ચ, 2023 દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. તેઓ પાંચ વ્યાપક ક્ષેત્રો – પર્યટન (ટુરિઝમ), પરંપરા (ટ્રેડિશન), પ્રગતિ (ડેવલપમેન્ટ), પ્રોદ્યોગિકી (ટેક્નોલોજી) […]

પાકિસ્તાનમાં ઠાર મરાયેલા બશીર કાશ્મીરમાં યુવાનોને આતંકી તાલિમ આપવાની સાથે હથિયારો સપ્લાય કરતો હતો

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સુરક્ષિત મનાતા પાકિસ્તાનમાં હિજબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર બશીર અહમદ પીર ઉપર અજાણ્યા શખ્સોએ સરાજાહેર ગોળીમારીને તેની હત્યા કરી હતી. આતંકવાદી બશીલ અહમદ પીર હિજબુલ, લશ્કર જેવા આતંકી સંગઠનોને આગળ વધારવા માટે પૂર્વ આતંકવાદીઓને ભેગા કરવાની કામગીરી કરતો હતો. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરમાં બશીરે યુવાનોને આતંકવાદી તાલિમ આપી ચુક્યો હતો. લેપા સેક્ટરમાં લાંબા […]

યુવાનોમાં ખાદીનો ક્રેઝ વધ્યો, નવી દિલ્હીમાં એક જ દિવસમાં રૂ. 1.34 કરોડનું સૌથી વધારે વેચાણ

નવી દિલ્હીઃ આ વર્ષે 2જી ઓક્ટોબરે, ખાદી ઈન્ડિયાના CP આઉટલેટે ફરી એકવાર એક જ દિવસમાં ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો ખરીદવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી અનેક પ્રસંગોએ અપીલ કરી છે અને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે, જે વર્ષ 2014 દરમિયાન સ્થિર ગતિએ હતું. […]

પાકિસ્તાન આર્મીની નજરમાં ગરીબ પરિવારના યુવાનોના જીવની કિંમત માત્ર રૂ. 30 હજાર

નવી દિલ્હીઃ આતંકવાદ સામે લડવાનું નાટક કરતું પાકિસ્તાન ફરી એકવાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. નૌશેરા સેક્ટરમાંથી ઝડપાયેલા આતંકવાદીએ ફરી એકવાર પાકિસ્તાનના કાળા કૃત્યોનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન આર્મીના કર્નલે તેને રૂ. 30 હજાર આપીને ભારતમાં આતંકવાદી કૃત્યને અંજામ આપવા માટે મોકલ્યો હતો. આતંકવાદી તબરકે પોતાના કબૂલાતમાં જણાવ્યું હતું કે, તેની સાથે 4 થી 5 આતંકવાદીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code