1. Home
  2. Tag "ZOO"

રાજકોટના ઝૂમાં વાઘ-દીપડા અને સિંહ માટે પોન્ડ બનાવાયાં, અન્ય પ્રાણીઓ માટે ફુવારા મુકાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગરમી વધતી જાય છે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દીપડા માટે પાંજરામાં વિશાળ પોન્ડ (તળાવ) બનાવવામાં આવ્યું છે. જ્યારે ભારે ગરમી હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ […]

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો, ભારે વરસાદ હોઈ શકે કારણ

જૂનાગઢ: જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદની અસર સક્કરબાગ ઝુમાં જોવા મળી હતી. અહીં મુલાકાતે આવતા મુલાકાતીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે, અહીં આવતા મુલાકાતીઓ પર વરસાદી માહોલની અસર પડી છે. છેલ્લા 10 દિવસમાં અહીં આવનાર પ્રવાસીની સંખ્યા ઘટી છે જોકે, શનિ અને રવિવારે થોડી ભીડ રહે છે જ્યારે બાકીના દિવસોમાં પ્રવાસીની ઘટ રહે છે. એમાં […]

રાજકોટનું વાતાવરણ વિદેશી પક્ષી ઈમુને પણ માફક આવી ગયું, ઝૂમાં ઈમુના ત્રણેય બચ્ચા તંદુરસ્ત

રાજકોટઃ રંગીલા રાજકોટની ધરા એવી છે.કે, બહારથી આવતા લોકોને જ નહીં પણ પશુ – પક્ષીઓને પણ વાતાવરણ માફક આવી જાય છે. ત્યારે શહેરના પ્રદ્યુમનપાર્કમાં વિદેશી શાહમૃગ ગણાતા ઈમુ પક્ષીની જોડીને લાવવામાં આવી હતી. દરમિયાન ઈમુએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચા જન્મા ત્યારે ઝૂના અધિકારીઓને એવો ડર હતો કે, ઈમુના બચ્ચાને ઝૂનું વાતાવરણ માફક આવશે […]

રાજકોટ: પ્રાણીઓને ગરમીની અસર ન થાય તે માટે પ્રદ્યુમન પાર્કમાં ખાસ વ્યવસ્થા

પ્રદ્યુમન પાર્ક ઝૂ માંપ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા ઉનાળાની ગરમીથી રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થા વૃક્ષોની ડાળીઓ વચ્ચે નાના ફુવારા મુકાયા રાજકોટ: ઉનાળાની ગરમીથી ઝૂ ના પ્રાણીઓને રાહત મળે તે માટેરાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાંખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રક્ષવામાટે તળાવ, ફુવારા, ગુફા બનાવાઇછે આ સહિતની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત થઈ […]

રાજકોટ: ધૂળેટી પર મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્‍લુ રાખવામાં આવશે

રાજકોટમાં ઝૂ ખુલ્લા રાખવામાં આવશે ધૂળેટીના દિવસે પ્રવાસીઓ કરી શકશે મુલાકાત પ્રવાસીઓને ખુબ પસંદ છે આ સ્થળ રાજકોટ: મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે […]

ગુજરાતઃ કડકડતી ઠંડીથી પ્રાણીઓને બચાવવા ખાસ વ્યવસ્થાઃ પાંજરા પાસે હિટર ગોઠવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાકથી ઠંડીનો પારો ઉચકાયો છે. લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. પશુ-પક્ષીઓને પણ ઠંડીથી બચાવવા પ્રાણીઓ પ્રેમીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ અને સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે પાંજરા પાસે હીટર ગોઠવવામાં […]

અમદાવાદના કાંકરિયા ઝૂમાં અઠવાડિયા સુધી 12 વર્ષ સુધીના બાળકોને મફત પ્રવેશ અપાશે

અમદાવાદઃ શહેરમાં આજથી  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઊજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રીક્રિએશન કમિટી દ્વારા 1 ઓક્ટોમ્બર થી 7 ઓક્ટોમ્બર સુધી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 12 વર્ષ સુધીના બાળકોને સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી મફત પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે પણ મુલાકાતીઓ બાળકો આવે છે અથવા તો શૈક્ષણિક સંસ્થાના બાળકો […]

અહો આશ્ચર્યમ, મુંબઈના પ્રાણીસંગ્રહાલયમાં 7 પેગ્વિંન પાછળ 3 વર્ષમાં રૂ. 15 કરોડનો કરાશે ખર્ચ

મુંબઈઃ શહેરના ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં આગામી 3 વર્ષ માટે 7 પેંગવિનની સંભાળ માટે લગભગ કરોડોના ટેન્ડર જાહેર કરવાના શિવસેના શાસિત બૃહ્નમુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા રવિ રાજાએ જણાવ્યું હતું કે, 3 વર્ષના હાલના કરાર હેઠળ પેંગવિન પર પહેલા જ 10 કરોડનો ખર્ચ કરાયો હતો હવે આ કરાર આ […]

જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ

અમદાવાદઃ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સાવજોની ગર્જના હવે વધી રહી છે. સફળ પ્રજનન માટે પાયો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાવજોની દેખરેખને કારણે 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ થયો છે. ઝૂમાં દર વર્ષે પાંચથી છ સિંહબાળનો જન્મ થાય છે. જો કે, છેલ્લા 18 મહિનામાં 40 સિંહબાળના જન્મનો નવો રેકોર્ડ બન્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સક્કરબાગ ઝૂમાં વર્ષ […]

ઝૂ અને જંગલના સિંહોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવા તાકિદ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ માનવીને જ નહીં પણ પ્રાણીઓને પણ થઈ શકે છે. તાજેતરમાં હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજીકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા હતા  ત્યારે એશિયાઇ સિંહોનું ઘર એવા ગુજરાતમાં જંગલ વિસ્તાર અને ઝૂમાં રહેલા તમામ સિંહમાં કોરોના લક્ષણો અંગે ઓબ્ઝર્વેશન રાખવા જંગલના ટ્રેકર્સ અને ઝૂના કેર ટેકર્સને સૂચના આપવામાં આવી છે. ઝૂના વેટરનરી ડોક્ટર્સને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code