1. Home
  2. Search Results for ""

અઠવાડીયામાં આટલા દિવસ કારેલાનો જ્યૂસ પીવો જોઈએ, જાણો…

કારેલા તમને પસંદ હોય કે ના હોય, પણ આ કડવા સ્વાદ વાળી શાકભાજીને તમારી ડાઈટમાં ઉમેરવાના ઘણા કારણો છે. પોટેશિયમ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબરથઈ ભરપુર આ શાકભાજી ખાસ કરીને ફઆયદાકારક હોય છે, જ્યારે તમે ડાયાબિટીસ, અસ્થમા, કબજીયાત, ઉધરસ, ગઠિયા, સ્કિનની બીમારી કે કોઈ પણ પ્રકારનો સોજા જેવી કોઈપણ સ્વાસ્થ્ય બીમારીઓથી પીડાવો છો. ભારતમાં […]

ચોરી ના થઈ જાય ફોનનો તમામ ડેટા, ખતરામાં કરોડો યુઝર્સ, સરકારે કહ્યું- તરત કરો આ કામ

ગુગલ ક્રોમનો ઉપયોગ કરતા કરોડો લોકો ખતરામાં છે. ભરત સરકારે તેને લઈ ચેતવણી કરી છે. કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમએ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરના કેટલાક વર્ઝનમાં જોવા મળેલી સુરક્ષા ખામીઓને લઈને ચેતવણી આપી છે. હેકર્સ આ કમજોરીઓનો ફાયદો ઉઠાવી તમારી સિસ્ટમનો ડેટા નિકાળી શકે છે. આ ડેટામાં લોગીન ક્રેડેશિયલ અને ફાઈનેંશિયલ ડિટેલ્સનો સમાવેશ થાય છે. WINDOWS […]

મૃત્યુ પછી આત્મા કયાં જાય છે, કઇ રીતે તેની ગતિ નક્કી થાય છે, આ અંગે ગરુડ પુરાણ શું કહે છે તે જાણો

ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે.હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પાઠ સ્વજનના મૃત્યુ પછી તેમના પરિવારજનો બ્રાહ્મણ પાસે કરાવતા હોય છે, જેથી આત્માને મોક્ષ મળે. મૃત્યુ પછીના રહસ્યોનો ઉલ્લેખ ગરુણ પુરાણમાં જીવન અને મૃત્યુના તમામ રહસ્યો જણાવવામાં આવ્યા છે. ગરુણ પુરાણના દેવતા વિષ્ણુજી છે. […]

ઉનાળાની ગરમીમાં દહીં અને છાશનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક

દહીં દૂધને જમાવીને બનાવવામાં આવે છે, છાશ એ મૂળભૂત રીતે દહીંમાંથી માખણ કાઢ્યા પછી બાકી રહેલું પ્રવાહી છે. આ બંને ઉત્પાદનો પોષક તત્વોથી ભરપૂર છે. જેમ કે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન B12. પરંતુ, તેમના સ્વાસ્થ્ય લાભો અલગ છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ઉનાળામાં દહીં અને છાશનું સેવન કરવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે. દહીંની […]

ઈરાન અને ઈઝરાયેલ પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલના પ્રવાસ દરમિયાન સતર્ક રહેવા અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. ઈરાન અને ઈઝરાયલના સંદર્ભમાં ટ્રાવેલ માર્ગદર્શિકા અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તેઓએ નોંધ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલે ઘણા દિવસોથી તેમની એરસ્પેસ ખોલી છે. તેમણે કહ્યું કે ભારત […]

ICC નું વાર્ષિક ટીમ રેન્કિંગ જાહેરઃ વનડે-ટી20માં ભારત અને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ટોપ ઉપર

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે વાર્ષિક ટીમ રેન્કિંગ અપડેટ જાહેર કર્યું છે. આમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં ટોચના સ્થાને છે, જ્યારે ભારતે સફેદ બોલના બંને ફોર્મેટ એટલે કે ODI અને T20માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિર્ણાયક મેચમાં ભારત સામે 209 રનથી […]

તેજી સાથે શરૂઆત બાદ BSEમાં 733 પોઈન્ટનો ઘટાડો, રોકાણકારોના 4 લાખ કરોડ ધોવાયાં

મુંબઈઃ સારી શરૂઆત બાદ ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે સેંસેક્સ 732.96 (0.98 ટકા) પોઈન્ટ ઘટીને 73878.15 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 172.33 એટલે કે 0.76 ટકા ઘટાડા સાથે 22,475.85 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. શુક્રવારે સવારે ભારતીય શેરબજારમાં મજબુતી જોવા મળી હતી. જો કે, બાદમાં બીએસઈ […]

લોકસભા ચૂંટણી: ચોથા તબક્કામાં 96 બેઠકો ઉપર 1717 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1717 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે ચોથા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 96 પીસી માટે કુલ 4264 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચોથા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને તાકીદ કરી  છે. દેશના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર […]

ભારતે અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને રાજકીય સ્થાન આપવા બદલ કેનેડાની ટીકા કરી

નવી દિલ્હીઃ ભારતે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેની તાજેતરની ટિપ્પણીને ફગાવી દીધી છે, જેમાં કહ્યું છે કે તેઓ કેનેડાની અંદર અલગતાવાદ અને હિંસા માટે ચિંતાજનક સહિષ્ણુતા દર્શાવે છે. આ અસ્વીકૃતિ નવી દિલ્હીમાં MEA પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા મીડિયા બ્રીફિંગ દરમિયાન જોવા મળી, જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી ટિપ્પણીઓ […]

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code