કરાચીમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ ત્રણ માળની ઇમારત ધરાશાયી, 16 લોકોના મોત
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: કરાચીના સોલ્જર બજાર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની. રહેણાંક મકાનમાં સિલિન્ડર વિસ્ફોટ થવાથી ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને 14 ઘાયલ થયા. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાની ન્યૂઝ અનુસાર, એએસપીએ જણાવ્યું […]


