1. Home
  2. revoi editor

revoi editor

કોચીમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ: 160 મુસાફરોનો આબાદ બચાવ

બેંગ્લોરઃ કેરળના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સવારે એક મોટી વિમાની દુર્ઘટના ટળી હતી. જેદ્દાહથી કોઝિકોડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેનું કોચી ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 160 મુસાફરો સુરક્ષિત હોવાનું એરપોર્ટ સત્તાધીશોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે વિમાન હવામાં હતું ત્યારે પાયલટને લેન્ડિંગ ગિયરમાં […]

2026 સુધીમાં GPS આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: GPS-based toll system ભારતમાં હાઇવે પર મુસાફરી કરનારાઓને આગામી વર્ષોમાં ટોલ ટેક્સમાં નોંધપાત્ર રાહત મળવાની તૈયારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં માહિતી આપી છે કે 2026 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં GPS-આધારિત અને સેટેલાઇટ-સહાયિત ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય […]

અમેરિકાથી અપાચે હેલિકોપ્ટરનો અંતિમ જથ્થો ભારત પહોંચ્યો

નવી દિલ્હી: ભારતીય સેનાની હવાઈ આક્રમક ક્ષમતામાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતને અમેરિકા પાસેથી AH-64E અપાચે એટેક હેલિકોપ્ટરનો છેલ્લો જથ્થો મળી ગયો છે. આ સાથે વર્ષ 2020માં અમેરિકા સાથે થયેલા 6 અપાચે હેલિકોપ્ટર માટેનો 796 મિલિયન ડોલરનો સોદો હવે સત્તાવાર રીતે પૂર્ણ થયો છે. પ્રાદેશિક સુરક્ષા અને સરહદી તણાવ વચ્ચે આ હેલિકોપ્ટરની હાજરી દુશ્મનો માટે […]

ઉત્તર ભારતનો કુખ્યાત હથિયાર તસ્કર ઝડપાયો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા ઉત્તર ભારતના સૌથી મોટા હથિયાર તસ્કરની ધરપકડ કરી છે. આ મુખ્ય આરોપીની ઓળખ કમલકાંત વર્મા ઉર્ફે ‘અંકલ જી’ તરીકે થઈ છે, જે બિહારની રાજધાની પટનાનો રહેવાસી છે. NIA માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે. NIAની તપાસમાં ખુલાસો થયો છે […]

ઉત્તરાખંડ: રાજ્યપાલે UCC અને ધર્માંતરણ સુધારા બિલ પરત મોકલ્યા

દહેરાદૂન: ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારને તેમના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન ‘યુનિફોર્મ સિવિલ કોડ‘ (UCC) બિલને લઈને મોટો ફટકો પડ્યો છે. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહે UCC અને ‘ધર્મની સ્વતંત્રતા અને ગેરકાયદેસર ધર્માંતરણ નિષેધ અધિનિયમ’ સંબંધિત સુધારા વિધેયકો સરકારને પરત મોકલી દીધા છે. રાજ્યપાલે આ બિલમાં રહેલી ટેકનિકલ ખામીઓ અને વ્યાકરણની ભૂલોને કારણે આ […]

10, 20 અને 50ની ચલણી નોટોની અછત સામે જાણો કોણે લાલબત્તી ધરી?

નવી દિલ્હી, 18 ડિસેમ્બર, 2025ઃ shortage of 10, 20 and 50 currency notes દેશમાં નાની ચલણી નોટોની અછત સર્જાઈ છે. આ અંગે રિઝર્વ બેંકના કર્મચારીઓએ બેંકની ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલ અનુસાર ઓલ ઈન્ડિયા રિઝર્વ બેંક એમ્પ્લોયીઝ એસોસિએશન (AIRBEA) દ્વારા દેશભરમાં નાના મૂલ્યની નોટોની તીવ્ર અછત સર્જાઈ રહી છે. એસોસિયેશને આ અંગે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-ઓમાન વ્યાપાર સમિટને સંબોધિત કરી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: India-Oman Business Summit પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાતનો આજે બીજો દિવસ છે. મસ્કતમાં ભારત-ઓમાન વ્યાપાર સમિટ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, “આપણા સંબંધો વિશ્વાસના પાયા પર બંધાયેલા છે, મિત્રતા દ્વારા મજબૂત થયા છે અને સમય જતાં ગાઢ બન્યા છે.” આજે આપણા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થાય છે. આ ફક્ત 70 […]

દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો, AQI 400ને પાર

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ ફરી એકવાર ગંભીર સ્તર ઉપર પહોંચ્યું છે. દિલ્હી, નોઈડા અને ગાઝીયાબાદ સહિતના વિસ્તારમાં એક્યુઆઈ ખુબ ખરાબથી લઈને ગંભીર શ્રેણીમાં પહોંચ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ, અનેક સ્થળોએ AQI 350 થી ઉપર છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે 400નો આંકડો વટાવી ગયો છે, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી […]

ભારતમાં ડિજિટલ ક્રાંતિ: UPI પેમેન્ટમાં રેકોર્ડબ્રેક તેજી, QR કોડની સંખ્યા વધી

મુંબઈ: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે. લોકો હવે રોકડ રકમને બદલે મોબાઈલ દ્વારા ચૂકવણી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ‘વર્લ્ડલાઈન ઈન્ડિયા’ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં સક્રિય યુપીઆઈ ક્યુઆર કોડની સંખ્યા વધીને 70.9 કરોડ થઈ ગઈ છે, જે ડિજિટલ ઈન્ડિયાની સફળતાની સાક્ષી પૂરે છે. જુલાઈથી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક અને ભારતના પ્રખર શિલ્પકાર રામ વનજી સુતારનું મોડી રાત્રે નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું છે. તેઓ 100 વર્ષના હતા અને છેલ્લા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પુત્ર અનિલ સુતારે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી. 19મી ફેબ્રુઆરી 1925ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code