બોર્ડ અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવનો મામલો, ગાંગુલીએ ચૂપ્પી તોડી – અમે આ મામલે જાતે જ ઉકેલ લાવીશું
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ જગતમાં અનેક પ્રકારના વિવાદો સતત સામે આવી રહ્યા છે. ટી 20 વર્લ્ડ કપ અગાઉ વિરાટ કોહલીએ ટી 20 સુકાનીપદ છોડવાની ઘોષણા કરી અને ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટૂર પહેલા વનડે ટીમના કેપ્ટન પદેથી તેની હકાલપટ્ટી કરવામાં આવી. જો કે આ બધા વિવાદો વચ્ચે, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા ટૂર પહેલા […]


