1. Home
  2. sanket

sanket

એક દિવસમાં તમે ગૂગલ પે પર આટલા પૈસા કરી શકો છો ટ્રાન્સફર, 1 દિવસમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે

નવી દિલ્હી: ગૂગલ પે UPI આધારિત મની ટ્રાન્સફર એપ્લિકેશન છે. આજે જી પે મોટા પાયે યૂઝ થાય છે. Google Payનું ઇન્ટરફેસ એકદમ સરળ છે. તમે ગૂગલ પેથી માત્ર સેકન્ડોમાં જ એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જો કે ગૂગલ પે પર પણ ટ્રાન્ઝેક્શન માટેની એક મર્યાદા હોય છે. ગૂગલ પેએ એક લિમિટ […]

હવે તમે ઘરે બેઠા PAN CARDમાં અટક બદલી શકો છો, આ રીતે કરો ઑનલાઇન પ્રોસેસ

પાન કાર્ડમાં અટક બદલવી છે? તો ચિંતા કરશો નહીં આ રીતે ઘરે બેઠા અટક બદલો નવી દિલ્હી: આજના સમયમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો માનવામાં આવે છે. આજે મોટા ભાગના દરેક કામકાજ માટે આધાર અને પાન હોવું અનિવાર્ય છે. મોટા ભાગના નાણાકીય વ્યવહારો પાન કાર્ડથી થાય છે. પાન કાર્ડ આવકવેરા ઓથોરિટીને તમામ […]

ભૂલમાં પણ ફેસબૂકમાં આ પ્રકારની કોમેન્ટ્સ ના કરશો, બાકી જેલભેગા થશો

નવી દિલ્હી: જો તમે પણ એક સક્રિય ફેસબૂક યૂઝર છો તો તમે પણ વારંવાર પોસ્ટ્સ અને કોમેન્ટ્સ ચોક્કસપણે કરતા હશો. જો કે ક્યારેક તમારી એક ભૂલથી કરાયેલી ખોટી કોમેન્ટ તમને જેલ ભેગા કરી શકે છે. ફેસબૂકમાં ઘણી વખત કેટલાક શખ્સો બીજીના પોસ્ટ પર ખોટી કોમેન્ટ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની કોમેન્ટ્સ પર […]

પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું કર્યું અનાવરણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંગે આપ્યું આ નિવેદન

પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું કર્યુ અનાવરણ પીએમએ કહ્યું ગુજરાતે પ્રથમ વાર ડિઝાસ્ટર કાયદો બનાવ્યો તે ઉપરાંત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર પણ એનાયત કર્યો નવી દિલ્હી: આજે સમગ્ર દેશ પરાક્રમ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ […]

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે હશે પીક પર, IIT, મદ્રાસના વિશ્લેષણમાં જાણકારી સામે આવી

કોરોનાની ત્રીજી લહેર ક્યારે પીક પર હશે? દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા IIT, મદ્રાસના વિશ્લેષણમાં આ જાણકારી પૂરી પડાઇ છે નવી દિલ્હી: દેશમાં કોવિડનું સંક્રમણ ફરીથી સતત વધી રહ્યું છે. કેસમાં ઉછાળો આવ્યો છે. આ વચ્ચે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા છે. ભારતમાં […]

ચૂંટણીમાં લોભામણા વચનો આપતા પક્ષોની માન્યતા રદ્દ કરતી PIL સુપ્રીમમાં દાખલ

ચૂંટણીમાં લોભામણા વચનો આપતા રાજકીય પક્ષોને લઇને સુપ્રીમમાં પીઆઇએલ આ પ્રકારના વચનો આપતા રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા PILમાં માંગ આ બાબતે વિશેષ કાયદો ઘડવા પણ અરજદારની માંગ નવી દિલ્હી: ચૂંટણી સમયે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અને આકર્ષવા માટે અનેક પ્રકારના વાયદાઓ અને ખાસ કરીને મફતમાં ચીજવસ્તુઓ આપવાના વચન આપતા હોય છે તેને લઇને […]

પીએમ મોદીએ સુભાષચંદ્ર બોઝને શ્રદ્વાંજલિ આપી, કહ્યું – ‘રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન પર દરેક ભારતીયને ગર્વ’

નવી દિલ્હી: આજે સમગ્ર દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉત્સાહભેર અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યો છે. આ પર્વ પર પીએમ મોદીએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી ઉપરાંત લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સહિતના નેતાઓએ તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. સરકારે સુભાષ ચંદ્ર બોઝના યોગદાનને ધ્યાનમાં […]

અરુણાચલ પ્રદેશથી ગાયબ થયેલા યુવકને ચીને શોધ્યો, ટૂંકમાં ભારતમાં થશે વાપસી: ભારતીય સેના

અરુણાચલથી લાપતા યુવકને ચીની PLAએ શોધી કાઢ્યો જલ્દી ભારતમાં થશે વાપસી ભારતીય સેનાએ આપ્યું નિવેદન નવી દિલ્હી: ગત સપ્તાહે અરુણાચલ પ્રદેશથી એક યુવક લાપતા થયો હતો, જેને હવે ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ શોધી કાઢ્યો છે તેવો દાવો ભારતીય સેનાએ કર્યો છે. આ અંગે તેજપુરના પીઆરઓ લેફ્ટિનેન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડાએ કહ્યું કે, ચીની સેનાએ અમને જણાવ્યું […]

દેશથી મહત્વનું કઇ નથી, કોવિડનો કહેર વધતા ન્યૂઝીલેન્ડના PMએ પોતાના જ લગ્ન રદ્દ કર્યા

ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનના કેસ આવતા તાબડતોબ પ્રતિબંધો વધારાય કેટલાક કડક નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા ખુદ પ્રધાનમંત્રી જેસિંડા આર્ડને પોતાના લગ્ન પણ રદ્દ કર્યા નવી દિલ્હી: વિશ્વભરને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે હવે ન્યૂઝીલેન્ડમાં પણ કોવિડના સંક્રમણને અંકુશમાં રાખવા કડક પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. ખુદ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ પણ પોતાના લગ્ન રદ્દ કર્યા છે. દેશથી વધુ […]

આગામી બજેટમાં નોકરીયાત વર્ગને મળી શકે છે આ મોટી છૂટ, સરકારે કરી તૈયારી

1 ફેબ્રુઆરીએ નોકરીયાત વર્ગને મળી શકે છે સારા સમાચાર સરકાર પીએફ પર 2.5 લાખની જગ્યાએ 5 લાખથી વધુ રકમ પર ટેક્સ વસૂલી શકે પગારદારો એક વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સની છૂટ મેળવી શકશે નવી દિલ્હી: આ વર્ષના બજેટમાં ખાસ કરીને નોકરીયાત વર્ગને કેન્દ્રમાં રાખીને વિશેષ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code