1. Home
  2. Revoi

Revoi

કુરાનનો અભ્યાસ કરાવવાના નામ પર મદરસામાં યૌન શોષણ, 300 બાળકો-પુરુષોને કરાવાયા જંજીરોમાંથી કરાવાયા મુક્ત

નાઈજીરિયામાં મદરસામાં અમાનવીય કૃત્ય 300 બાળકો-પુરુષોને પોલીસે કરાવ્યા મુક્ત મદરસા કે યૌન શોષણનો અડ્ડો? મજહબી તાલીમના નામે ચાલનારા મદરસા કેવી રીતે યૌન શોષણનો અડ્ડો બની ચુક્યા છે, તેની એક ભયાનક તસવીર આફ્રિકાના દેશ નાઈજીરિયામાંથી સામે આવી છે. અહીં એક નિવાસી ઈસ્લામિક શાળામાંથી 300 બાળકો અને પુરુષોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ લોકો સાંકળોમાં બંધાયેલા હતા […]

હ્યૂસ્ટનમાં મૂળ ભારતીય પ્રથમ શિખ પોલીસ અધિકારીની ગોળી મારીને નિર્દય હત્યા

અમેરીકાના હ્યૂસ્ટનમાં મૂળ ભારતીય અને પ્રથમ શિખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, અમેરિકામાં મૂળ ભારતીય સંદીપ ધાલીવાલ જે પ્રથમ શીખ પોલીસ અધિકારી હતા તેમની હ્યુસ્ટનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સંદીપ ધાલીવાલ 10 વર્ષ પહેલા અહિયાના પોલીસ દળમાં જોડાયા હતા. શુક્રવારના રોજ નોર્થવેસ્ટ હેરી કાઉન્ટીમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી […]

વૃદ્ધોની વધારે સંખ્યા સમાજને બનાવે છે ધાર્મિક : રિસર્ચ

સાઈન્ટિફિક સ્ટડી ઓફ રિલીઝયનની એક જર્નલમાં રિસર્ચ થયું પ્રકાશિત આગામી 20 વર્ષમાં ઘણાં વિકસિત દેશ વધુ ધાર્મિક બની જશે એક સંશોધન પ્રમાણે, જેમજેમ દેશમાં વૃદ્ધોના પ્રમાણમાં વધારો થાય છે, સમાજના ધાર્મિક થવાની સંભાવના એટલી જ વધી જાય છે. વૃદ્ધોનો ઈશ્વર પ્રત્યેનો ઝુકાવ ઘણો વધારે હોય છે અને પોતાના આ ભરોસા અને ધર્મને તે પોતાના બાળકોમાં […]

દુશ્મનના રડારથી દૂર, ટોરપીડો અને એન્ટીશિપ મિસાઈલોથી સજ્જ- INS ખંડેરીની જાણો ખાસિયત

સાયલન્ટ કિલર આઈએનએસ ખંડૂરી દેશમાં જ નિર્મિત થઈ છે આઈએનએસ ખંડૂરી આઈએનએસ ખંડેરીને મઝગાંવ પોર્ટ શિપબિલ્ડર્સ લિમિટેડમાં શનિવારે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ છે કે ક્ષેત્રમાં શાંતિ બાધિત કરનારા લોકોની વિરુદ્ધ નૌસેના આકરી કાર્યવાહી કરશે. આઈએનએસ ખંડેરી સબમરીનને નૌસેનામાં સામેલ કરતી વખતે રાજનાથ સિંહેકહ્યુ છેકે આ આપણા […]

જમ્મુ-કાશ્મીર: બટોટ-ડોડા રોડ પર સેનાના કાફલા પર આતંકી હુમલો

જવાનો પર હુમલામાં 2થી3 આતંકવાદી સામેલ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી જમ્મુ-કાશ્મીરના બટોટ-ડોડા રોડ પર સેનાના જવાનો પર આતંકી હુમલો થયો છે. જણાવવામાં આવે છે કે અહીં આતંકવાદી હુમલો સેનાના કાફલા પર થયો છે. જો કે શરૂઆતની જાણકારી પ્રમાણે આ આતંકી હુમલામાં કોઈ ખુવારીના અહેવાલ નથી અને જવાનના ઘાયલ થવાના પણ સમાચાર પ્રારંભિક અહેવાલમાં નથી. […]

પાકિસ્તાનનું નવુ કાવતરું-ઓક્ટોબરમાં LoC પર 4 હજાર આતંકીઓને કરાવી શકે છે ઘૂસણખોરી

પાકિસ્તાન કરી રહ્યું છે નાપાક હરકત આતંકીઓને ઘૂસપેઠ કરાવાના ફિરાકમાં પાકિસ્તાન 4 હાજાર યુવાનોને અપાઈ રહી છે તાલિમ યુવાનોને એલઓસીના ઉલ્લંધન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે જમાત-ઉલ-અલ-હદીસ તરફથી આતંકીઓને તાલિમ પાકિસ્તાન કંઈક મોટુ કાવતરુ ઘડવાની તૈયારીમાં તાલિમનો ઈરાદો યુવાનોનું બ્રેઈન વૉશ કરીને એલઓસીમાં ઘુસપેઠ કરાવવી ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી છે કે, સંયૂક્ત રાષ્ટ્ર મહાસભાની […]

કાશ્મીર પર આજે પાકિસ્તાનની બોલતી બંધ કરશે PM મોદી, UNGAમાં સાંજે 7:50 વાગ્યે ભાષણ

યુએનજીએમાં પીએમ મોદીનું આજે ભાષણ પીએમ મોદી બાદ ઈમરાનખાનનું થશે સંબોધન પીએમ મોદી આતંકવાદનો મુદ્દો સંબોધનમાં ઉઠાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તેમનું આ ભાષણ સાંજે 7.50 વાગ્યે શરૂ થશે. કહેવામાં આવે છે કે પીએમ મોદી આ મંચ પરથી આખી દુનિયાને આતંકવાદ વિરુદ્ધની લડાઈ માટે એકજૂટ કરશે. વડાપ્રધાન મોદી બાદ પાકિસ્તાનના […]

UNમાં સંબોધન કરતા પહેલા ઈમરાન ખાને કાશ્મીર મામલે હાર માની-કહ્યું ,’જાણું છું કે કોઈ ફાયદો નથી’

ઈમરાને સ્વીકાર્યું કે કાશ્મીર મામલે કોઈ ફાયદો નહી થાય યૂએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો વ્યર્થ અમેરીકી મીડિયો સામે પોતાની હાર સ્વીકારી આ પહેલા પણ કાશ્મીર મામલે પાકિસ્તાનને હાર મળી ચૂકી છે ઈમરાન ખાન તેના નિષ્ફળતાના સતત પ્રયત્નો ચાલુ રાખશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન આજે સંયૂક્ય રાષ્ટ્રમાં સંબોધન કરવાના છે,તેમણે પોતાના સંબોધન કરતા પહેલા જ એકવાર ફરી […]

પોતાના જ ઘરમાં ઈમરાન ખાન નિશાના પર,PPP સાંસદ બોલ્યાઃ પાક માટે ખતરો છે ઈમરાનની વિદેશી મુલાકાતો

પીપીપી સાંસદે ઈમરાન ખાન પર સાધ્યુ નિશાન ઈમરાનની વિદેશી મુલાકાતો દેશ માટે ખતરો વિદેશી મુલાકાતો પર લગાવો રોક ઈમરાન ખાન પાકિસ્તાન માટે વિનાશનું કારણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન જમ્મુ-કાશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો સતત  પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ સફળતા હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. દરેક જગ્યાએ તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે,ત્યારે […]

ભારતની સમુદ્રી શક્તિ થશે વધુ મજબૂત, દેશને મળશે સબમરીન INS ખંડેરી

આઈએનએસ ખંડેરી 28 સપ્ટેમ્બરે ભારતીય નૌસેનામાં થશે કમિશન 19 સપ્ટેમ્બરે આઈએનએસ ખંડેરી નૌસેનાને સોંપવામાં આવી નવી દિલ્હી: જેમ જેમ ભારતીય સીમાઓની સુરક્ષાને લઈને ખતરો વધી રહ્યો છે, તેમ-તેમ હવે આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની તૈયારી પણ થઈ રહી છે. હવે આ કડીમાં ભારતીય નૌસેનાની શક્તિ વધારવા માટે આઈએનએસ ખંડેરી આવી ગઈ છે. સંરક્ષણ પ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code