1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

ભારતીય લગ્નોમાં AI ની એન્ટ્રીઃ મેંદીની ડિઝાઇનથી લઈ મેનૂ કાર્ડ સુધી બધું જ થશે સ્માર્ટ

ભારતમાં લગ્ન એટલે અવાજ, રંગો, ભીડ અને દોડધામનો મહોત્સવ. પરંતુ હવે આ આખા મેનેજમેન્ટને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ની મદદથી સરળ બનાવવામાં આવી રહ્યું છે. મેંદીની ડિઝાઇન પસંદ કરવાથી લઈને મહેમાનોનું લિસ્ટ, ફોટોગ્રાફી અને જમવાના મેનૂ સુધી, એઆઈ હવે ભારતીય લગ્નોને પહેલા કરતા વધુ હાઈટેક બનાવી રહ્યું છે. જોકે, સવાલ એ છે કે શું ટેકનોલોજી આ […]

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના નિધન પર ભારતે વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી, 5 માર્ચ 2026: ભારત સરકારે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ નવી દિલ્હી સ્થિત ઈરાનના દૂતાવાસની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કંડોલન્સ રજિસ્ટર (શોક પુસ્તિકા) પર હસ્તાક્ષર કર્યા હતા અને માર્યા ગયેલા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી […]

વિવિધ સ્પેશિયાલિટી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરનાર 26 યુવા ડૉક્ટરોને પુરસ્કાર એનાયત

નવી દિલ્હી, 5 માર્ચ, 2026 – Awards presented to 26 young doctors કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને PMO, કર્મચારી, જાહેર ફરિયાદો, પેન્શન, પરમાણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘે આજે દેશભરના 26 યુવા તબીબી વ્યાવસાયિકોને પુરસ્કારો અર્પણ કર્યા હતા, જેમણે ઓન્કોલોજી, પેડિયાટ્રિક્સ, એન્ડોક્રિનોલોજી, ઓર્થોપેડિક્સ, ઇમરજન્સી મેડિસિન વગેરે […]

વસતિ ગણતરી 2027 માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઇઝર અને અધિકારીઓ જોડાશે

નવી દિલ્હી, 5 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે, નવી દિલ્હીમાં, વસતિ ગણતરી 2027 માટે ચાર ડિજિટલ સાધનો અને “પ્રગતિ” (મહિલા) અને “વિકાસ” (પુરુષ)ના શુભંકર (માસ્કોટ)નું ઔપચારિક રીતે અનાવરણ કર્યું હતું. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) એ દેશભરમાં વસતિ ગણતરી કામગીરીને સરળ બનાવવા માટે અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યા છે. આ […]

લો બોલો, ભાજપના MLC ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યાઃ જોકે સમયસર ચેતી ગયા અને…

લખનઉ, 5 માર્ચ, 2026 – BJP MLC falls victim to digital arrest ડિજિટલ એરેસ્ટનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હવે નેતાઓને પણ સકંજામાં લઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં ભાજપના વિધાન પરિષદના એક ધારાસભ્ય (MLC) આ કૌભાંડમાં સપડાયા હતા. જોકે, દોઢ કલાક પછી તેમને આ અંગે શંકા જતા તેઓ બચી ગયા. મીડિયા અહેવાલ અનુસાર, ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં ભાજપના એમએલસી શૈલેન્દ્ર પ્રતાપ […]

નક્સલવાદની કમર તૂટી: માસ્ટરમાઈન્ડ ગણપતિની નેપાળથી ધરપકડ

નવી દિલ્હી, 5 માર્ચ 2026 : ભારતમાંથી નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન નક્સલી હિંસા અને વિચારધારા પાછળના મુખ્ય સૂત્રધાર એટલે કે નક્સલીઓના ‘બ્રેઈન’ ગણાતા ટોચના નેતા ગણપતિની આખરે ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ એક ગુપ્ત ઓપરેશન દ્વારા ગણપતિને નેપાળથી દબોચી લીધો છે. પોલીસની આ મોટી સિદ્ધિથી દેશમાં નક્સલી […]

રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં […]

કર્ણાટક: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને શ્રી વીરભદ્રેશ્વર મંદિરના રાજગોપુરાનું ઉદ્ઘાટન કર્યું

કર્ણાટક, 05 માર્ચ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કર્ણાટકના બેલાગવી જિલ્લાના ચિક્કોડી તાલુકાના યાદુર ખાતે શ્રી વીરભદ્રેશ્વર મંદિરના રાજગોપુરાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે મંદિરમાં ભગવાન શિવના મહાકુંભભિષેકમમાં પણ ભાગ લીધો. આ પ્રસંગે બોલતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સંસ્કૃતિનું પારણું છે, જેનો ઊંડો આધ્યાત્મિક વારસો છે. વધુ વાંચો: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં કોલ્ટન માઇનિંગ સાઇટ પર ભૂસ્ખલનમાં 200 થી […]

ઈરાન-ઈઝરાયેલ જંગની ભારતને ગંભીર અસર: 1000થી વધુ નિકાસ કન્ટેનર અટવાયા

મુંબઈ, 5 માર્ચ 2026: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાને કારણે સમગ્ર વિશ્વના આયાત-નિકાસ વ્યવસાયમાં ભૂકંપ આવ્યો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા આ ભીષણ યુદ્ધની સીધી અસર હવે મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (એએનપીટી)પર જોવા મળી રહી છે. આરબ દેશો, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે દરિયાઈ માર્ગો ખોરવાયા છે, જેના […]

પશ્ચિમ એશિયા સંઘર્ષ: દુબઈમાં ફસાયેલા પુણેના 184 રહેવાસીઓમાંથી 111 સુરક્ષિત ઘરે પરત ફર્યા

નવી દિલ્હી, 05 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં ફસાયેલા મહારાષ્ટ્રના નાગરિકોનું પરત ફરવાનું શરૂ થઈ ગયું છે. દુબઈમાં ફસાયેલા પુણે જિલ્લાના 184 રહેવાસીઓમાંથી 111 સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્ર ડુડીએ જણાવ્યું હતું કે 19 નાગરિકોની ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે, જ્યારે બાકીના 54 લોકોને પાછા લાવવાના પ્રયાસો ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code