1. Home
  2. Agency News

Agency News

26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં યુરોપના બે ટોચના નેતા મુખ્ય મહેમાન હશેઃ જાણો વિગતો

નવી દિલ્હી, 18 ડિસેમ્બર, 2025: chief guests at the Republic Day Parade on January 26 2026ની 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડના મુખ્ય મહેમાનોનાં નામ જાહેર થયાં છે. પ્રારંભિક મીડિયા અહેવાલ અનુસાર યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સલા વોન ડેર લીન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા આ પરેડના મુખ્ય મહેમાન હશે. ટાઈમ્સ નાઉ ચેનલના અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી […]

લોકસભામાં G Ram G બિલ પસાર થયા બાદ હોબાળો, વિપક્ષે બિલની નકલો ફાડી નાખી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Strong opposition from opposition MPs in Lok Sabha મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ને બદલવાનો પ્રયાસ કરતું જી રામજી બિલ આજે સવારે લોકસભામાં વિપક્ષી સાંસદોના જોરદાર વિરોધ વચ્ચે પસાર થયું. વિપક્ષ બિલને સ્થાયી સમિતિમાં મોકલવા માંગતો હતો અને તેમણે વેલમાં વિરોધ કર્યો. વધુમાં, વિપક્ષી સભ્યોએ બિલની નકલો […]

ભારતીય જળસીમા ઘુસણખોરી કરનારા 35 બાંગ્લાદેશી માછીમારો ઝડપાયા

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Bangladeshi fishermen caught ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતીય દરિયાઈ સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 35 બાંગ્લાદેશી માછીમારોની તેમની બે બોટ સાથે ધરપકડ કરી હતી. ગઈકાલે સવારે, ભારતીય કોસ્ટ ગાર્ડે બંગાળની ખાડીમાં બે શંકાસ્પદ બોટ જોઈ અને તરત જ તેમને અટકાવી અને ફ્રેઝરગંજ ફિશિંગ હાર્બર લઈ ગયા. કોસ્ટ ગાર્ડે તેમને ફ્રેઝરગંજ […]

2026 સુધીમાં GPS આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: GPS-based toll system ભારતમાં હાઇવે પર મુસાફરી કરનારાઓને આગામી વર્ષોમાં ટોલ ટેક્સમાં નોંધપાત્ર રાહત મળવાની તૈયારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં માહિતી આપી છે કે 2026 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં GPS-આધારિત અને સેટેલાઇટ-સહાયિત ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય […]

10, 20 અને 50ની ચલણી નોટોની અછત સામે જાણો કોણે લાલબત્તી ધરી?

નવી દિલ્હી, 18 ડિસેમ્બર, 2025ઃ shortage of 10, 20 and 50 currency notes દેશમાં નાની ચલણી નોટોની અછત સર્જાઈ છે. આ અંગે રિઝર્વ બેંકના કર્મચારીઓએ બેંકની ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલ અનુસાર ઓલ ઈન્ડિયા રિઝર્વ બેંક એમ્પ્લોયીઝ એસોસિએશન (AIRBEA) દ્વારા દેશભરમાં નાના મૂલ્યની નોટોની તીવ્ર અછત સર્જાઈ રહી છે. એસોસિયેશને આ અંગે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-ઓમાન વ્યાપાર સમિટને સંબોધિત કરી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: India-Oman Business Summit પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાતનો આજે બીજો દિવસ છે. મસ્કતમાં ભારત-ઓમાન વ્યાપાર સમિટ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, “આપણા સંબંધો વિશ્વાસના પાયા પર બંધાયેલા છે, મિત્રતા દ્વારા મજબૂત થયા છે અને સમય જતાં ગાઢ બન્યા છે.” આજે આપણા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થાય છે. આ ફક્ત 70 […]

Breaking: ભાજપના કાર્યકારી અધ્યક્ષપદે નિતીન નબીનની નિયુક્તિ

નવી દિલ્હી, 14 ડિસેમ્બર, 2025: Nitin Nabin ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષપદે નિતીન નબીનની નિયુક્તિ થઈ છે. મૂળ બિહારના નિતીન નબીન ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. આ યુવાન નેતાને સંગઠનનો બહોળો અનુભવ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર નબીનને અભિનંદન આપતા જણાવ્યું છે. श्री नितिन नबीन जी ने एक कर्मठ […]

ગુજરાત વીજળી નિયમન પંચના ચેરમેન તરીકે પંકજ જોશીની નિયુક્તિ

ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025ઃ Pankaj Joshi  રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશીને ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષની નિમણૂક માટે યોગ્ય નામોની ભલામણ કરવા માટે રાજ્ય સરકારે એક પસંદગી સમિતિની રચના કરી હતી. પસંદગી સમિતિએ યોગ્ય પ્રક્રિયા બાદ આ હોદ્દા ઉપર નિયુક્તિ માટે રાજ્ય સરકારને વિચારણા […]

શશી થરૂરે વીર સાવરકર પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઈનકારઃ જાણો આયોજકોએ શું કહ્યું?

નવી દિલ્હી, 10 ડિસેમ્બર, 2025: Veer Savarkar Award કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વીર સાવરકર એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે પોતે આ માટે યોજાઈ રહેલા કાર્યક્રમમાં હાજરી પણ આપવાના નથી. જોકે બીજી તરફ આયોજકો થરૂરના દાવાને નકારી કાઢ્યો છે અને જણાવ્યું કે, શશી થરૂરને રૂબરૂ મળીને આ વિશે જાણકારી આપવામાં […]

Video: ભાજપ ઇતિહાસમાંથી નેહરુનું નામ ભૂંસી નાખવા માગે છેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હી, 6 ડિસેમ્બર, 2025  Sonia Gandhi કોંગ્રેસના સાંસદ અને સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપની આગેવાની હેઠળની સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જવાહરલાલ નેહરુને બદનામ કરવાનો અને તેમના વારસાને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જવાહર ભવનમાં નેહરુ સેન્ટર ઈન્ડિયાના લોકાર્પણ પ્રસંગે બોલતા, તેમણે ચેતવણી આપી હતી કે ભારતના પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code