બાંગ્લાદેશથી આયાત થતી અન્ય વસ્તુઓ ઉપર ભારતે ફરમાવ્યો પ્રતિબંધ
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. શેખ હસીનાના બળવા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. હવે તેની અસર આયાત પર પણ દેખાઈ રહી છે. તણાવપૂર્ણ સંબંધોને કારણે, ભારતે ફરી એકવાર બાંગ્લાદેશથી જમીન માર્ગે આયાત થતી કેટલીક વધુ શણની વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. […]


