1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

બાંગ્લાદેશથી આયાત થતી અન્ય વસ્તુઓ ઉપર ભારતે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. શેખ હસીનાના બળવા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. હવે તેની અસર આયાત પર પણ દેખાઈ રહી છે. તણાવપૂર્ણ સંબંધોને કારણે, ભારતે ફરી એકવાર બાંગ્લાદેશથી જમીન માર્ગે આયાત થતી કેટલીક વધુ શણની વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. […]

ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું પાવરહાઉસ બનશે: ગૌતમ અદાણી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનૌ (IIML) ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સંબોધન કર્યુ હતું. તેમણે ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું આર્થિક પાવરહાઉસ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવા અને મહત્વાકાંક્ષી વસ્તી, વિશાળ સ્થાનિક માંગ, વિશ્વ કક્ષાનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય વિચારોને સમર્થન આપતી મૂડીનો ઉદય, આ ચાર પરિબળોને તેમણે દેશના ઉજ્વળ ભવિષ્ય નિર્માણમાં […]

બિહારમાં 2,400 મેગાવોટ ક્ષમતાનો ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટના વિકાસ અને સંચાલન માટે અદાણી પાવરે LOI મેળવ્યો

અમદાવાદ : ભારતના ખાનગી ક્ષેત્રની વિરાટ થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ.ને બિહાર સ્ટેટ પાવર જનરેટશન કં.લિ. (BSPGCL) તરફથી નોર્થ બિહાર પાવર ડિસ્ટરિબ્યુશન કંપની લિ. (NBPDCL) અને સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિ. (SBPDCL) ને બિહારના ભાગલપુરના પિરપેન્તીમાં નિર્માણ થનારા 2,400 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્રોજેક્ટમાંથી ૨૨૭૪ મેગાવોટ વીજ પૂરી પાડવા માટે ઇરાદા પત્ર (LoI) પ્રાપ્ત […]

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે મુંબઈમાં મુખ્ય નીતિ દરોની જાહેરાત કરી હતી. RBI ગવર્નરે જણાવ્યું કે નાણાકીય નીતિ સમિતિ (MPC) એ તટસ્થ વલણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થતંત્રની વર્તમાન સ્થિતિ અને દેશમાં હાજર સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વ્યાજ દરો નક્કી કરવામાં આવ્યા છે. સંજય મલ્હોત્રાએ […]

ભારત પર ટેરિફમાં મોટો વધારો થશે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફમાં વધુ વધારો કરશે. આ પહેલા ટ્રમ્પે 7 ઓગસ્ટથી ભારતીય નિકાસ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. CNBC સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારત પર ટેરિફ વધારશે અને અગાઉ નક્કી કરેલા 25 ટકાના દરમાં સુધારો કરશે. “ભારતમાં સૌથી વધુ ટેરિફ […]

અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચામાં ભારત સક્રિય રીતે સામેલ છે: રામ નાથ ઠાકુર

નવી દિલ્હીઃ ભારત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચામાં સક્રિયપણે સામેલ છે. તેનો ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ભારત-અમેરિકા વેપાર સંબંધોને મજબૂત બનાવવા, ન્યાયીતા, રાષ્ટ્રીય સુરક્ષા અને રોજગાર સર્જન સુનિશ્ચિત કરવા, ખાસ કરીને કૃષિ ઉત્પાદનો સહિતના શ્રમ-સઘન ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ વધારવાનો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામ નાથ ઠાકુરે મંગળવારે લોકસભામાં એક લેખિત […]

લોજિસ્ટિક્સમાં બે અને મરીનમાં ૨.૯ ગણા ઉછાળા ચાલિત અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો

અમદાવાદ :  તા.૩૦ જૂન-૨૦૨૫ના પૂરા થયેલા નાણાકીય વર્ષ-૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સમીક્ષાના સમય ગાળામાં આવક રુ.૯,૧૨૬ કરોડ થઇ હતી જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ર.૭,૫૬૦ કરોડ હતી જે વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે એબિટ્ડા રુ.૫,૪૯૫ કરોડ થયો છે જે […]

MOILએ FY26માં જુલાઈમાં અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન હાંસલ કર્યું

નવી દિલ્હીઃ પ્રતિકૂળ હવામાન હોવા છતાં, MOILએ જુલાઈ 2025માં 1.45 લાખ ટન મેંગેનીઝ ઓરનું ઉત્પાદન હાંસલ કર્યું, જે ગયા વર્ષના સમાન સમયગાળા (વર્ષ-દર-વર્ષ) કરતા 12%ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. ભારે વરસાદ છતાં, MOILએ એપ્રિલ-જુલાઈ 2025 દરમિયાન મજબૂત કાર્યકારી ગતિ દર્શાવી, જેમાં 6.47 લાખ ટન ઉત્પાદન (વર્ષ-દર-વર્ષ 7.8% વૃદ્ધિ), 5.01 લાખ ટન વેચાણ (ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 10.7% વધુ) અને 43,215 મીટર સંશોધન ડ્રિલિંગ (ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 11.4% વધુ) થયું. ચેરમેન અને મેનેજિંગ […]

ગુજરાતઃ GSTની આવકમાં નોંધપાત્ર વધારો, આંકડો 6702 કરોડ ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવકમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. જુલાઇ-2025માં ગુજરાત GST હેઠળ 6,702 કરોડની આવક થઈ છે. જે જુલાઈ 2024માં થયેલી આવક 5837 કરોડ કરતા 15 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2025માં રાષ્ટ્રીય કક્ષાએ GST આવકમાં 8 ટકાનો ગ્રોથ રહ્યો છે. ગુજરાત રાજ્યને જુલાઈ 2025માં વેટ હેઠળ 2620 કરોડની આવક થઈ છે. વિદ્યુત […]

ટ્રમ્પ સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર ભારતની સરખામણીએ લગાવ્યો ઓછો ટેરિફ

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારત ઉપર 25 ટકા ટેરિફની બે દિવસ પહેલા જ જાહેરાત કરી છે. જો કે, ટ્રમ્પ દ્વારા ભારતના પડોશી દેશોને ટેરિફમાં મોટી રાહત આપી હોય તેમ તેમની ઉપર ભારતની સરખામણીએ ઓછો ટેરિફ લગાવ્યો છે. અમેરિકાએ પાકિસ્તાન ઉપર 19 ટકા અને બાંગ્લાદેશ ઉપર 20 ટકા ટેરિફ લગાવ્યો છે. જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code