શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 340 રૂપિયા નક્કી કરાઈ
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગઠાકુરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્ષ 2024-25 માટે ખાંડ મિલો દ્વારા શેરડીના વાજબી અને વળતરલક્ષી ભાવ FRPને મંજૂરી આપવામાં આવી છે. હવે શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 340 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય પશુધન મિશનમાં […]