1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારતીય નૌકાદળે અરબ સાગરમાં સોમાલિયાના ચાંચિયાઓથી ઈરાની માછીમારોને બચાવ્યા

નવી દિલ્હીઃ અરબ સાગરમાં કોચિન થી 700 માઈલ દૂર પશ્ચિમમાં સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ  17 ક્રુ મેમ્બર વાળા જહાજને પકડી લીધું હતું. માછલી પકડવા જઈ રહેલા ઈરાનના જાહજ એમ વી ઈમાનનું સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ અપહરણ કરી લીધું હતું. ભારતીય રક્ષાના અધિકારીઓએ સોમવારે બપોરે તાત્કાલીક ધોરણે અપહરણ કરેલ જહાજ ને છોડવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. યુદ્ધપોત આઈએનેએસ […]

હિમાચલ પ્રદેશ: ભારત-કિર્ગિસ્તાનના સંયુક્ત વિશેષ દળોની લશ્કરી કવાયત

નવી દિલ્હીઃ ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળો કવાયત “ખંજર” ની 11મી આવૃત્તિ સ્પેશિયલ ફોર્સીસ ટ્રેનિંગ સ્કૂલ, બકલોહ, હિમાચલ પ્રદેશમાં શરૂ થઈ ગઈ છે. આ કવાયત 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી 2024 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. તે બંને દેશોમાં વારાફરતી આયોજિત વાર્ષિક કાર્યક્રમ છે. 20 જવાનોની ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)ના સૈનિકો દ્વારા કરવામાં […]

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત રહેશે

નવી દિલ્હીઃ ‘વિકસીત ભારત’ અને ‘ભારત – લોકતંત્ર કી માતૃકા’ થીમ સાથે, 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે. શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેએ જણાવ્યું હતું કે, પરેડનો મુખ્ય હિસ્સો મહિલાઓ માર્ચિંગ ટુકડીઓ બનાવશે. તેમણે કહ્યું કે, મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને સંગઠનોની […]

ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના 51 એરક્રાફ્ટ ભાગ લેશે

નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરીના ગણતંત્ર પર્વની ઉજવણીને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ આકાશમાં કરતબ બતાવશે. જેમાં તેજસ સહિતના અનેક એરક્રાફ્ટ પ્રથમવખત રિપબ્પલિક પરેડમાં ભાગ લેશે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર મનીષે ગણતંત્ર દિવસ પરેડને લઈને જણાવ્યું હતું કે, ગણતંત્ર દિવસની પરેડમાં કુલ 51 વિમાનો […]

ઈરાનમાં આતંકવાદી ઠેકાણા ઉપર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકને અમેરિકાએ આપ્યું સમર્થન

નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાનો નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ ગુરુવારે ઈરાન પર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ‘માર્ગ બાર સરમાચાર’ ઓપરેશન અંગે માહિતી આપતા કહ્યું કે, ઈરાનમાં ઉભા થયેલા પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે આતંકવાદી ગતિવિધિઓ કરવાની ગુપ્ત […]

રામનગરી અયોધ્યા અભેદ કિલ્લામાં ફેરવાયું, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

લખનૌઃ રામ મંદિરમાં ભગવાનના અભિષેક પહેલા અયોધ્યા શહેર સુરક્ષાના મોરચે અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનાર આ સમારોહમાં લગભગ 8000 VIP મહેમાનો હશે. જેથી આકાશથી જમીન સુધી કડક દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આકાસમાં ડ્રોનથી સુરક્ષા પર નજર રાખવામાં આવશે. 10 હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે […]

ઈરાને પહેલા ભારત અને અમેરિકાએ પણ પાકિસ્તાન આર્મીની પોલ ખોલી કરી હતી સૈન્ય કાર્યવાહી

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું આકા ગણાતુ પાકિસ્તાન સમગ્ર દુનિયામાં પોતાની આર્મી અને પરમાણુ બોમ્બને લઈને મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ ઈરાને પાકિસ્તાનમાં ધુસીને આતંકવાદી ઠેકાણો ઉપર બોમ્બમારો કર્યો છે. પાકિસ્તાનના મોટા મોટા દાવાઓ વચ્ચે આ પ્રથમવાર નહીં કે કોઈ દેશ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી કરી છે. અગાઉ અમેરિકા અને ભારતે પણ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી […]

રામ મંદિરના નિર્માણને અવરોધોથી બચાવવા માટે કરવામાં આવી રહી છે ધાર્મિક વિધિઓ

નવી દિલ્હી: શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણને તમામ અવરોધોથી બચાવવા માટે દેવોથની એકાદશીથી ગર્ભગૃહથી 200 મીટર દૂર સ્થિત ગણપતિ ભવનમાં વેદ પાઠ ચાલુ છે. મહારાષ્ટ્રના વૈદિક વિદ્વાનો દરરોજ કર્મકાંડ મુજબ તેને કરાવે છે. આ ધાર્મિક વિધિ 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. 5 બટુકાઓનું જૂથ દરરોજ તેને કરે છે. તેમાંથી 2 વેદપતિ અને 3 યાજ્ઞિક છે. ધાર્મિક વિધિનો […]

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 10 કરોડથી વધુ લોકો જોડાયાં

વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ ​​એક મોટું સીમાચિહ્ન પાર કર્યુ. માત્ર 50 દિવસના ટૂંકા ગાળામાં 10 કરોડથી વધુ લોકોએ યાત્રામાં ભાગ લીધો છે. આ આશ્ચર્યજનક સંખ્યા વિકસિત ભારતના સહિયારા વિઝન સાથે દેશભરના લોકોને એક કરવા માટે યાત્રાની ઊંડી અસર અને અજોડ સંભવિતતા દર્શાવે છે. યોગાનુયોગ, વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને દક્ષિણ આફ્રિકા જેવા […]

ત્રિપુરાઃ બાંગ્લાદેશ સરહદ પર ઘુસણખોરીમાં વધારો, એક વર્ષમાં બીએસએફએ 744 લોકોને પકડ્યાં

નવી દિલ્હીઃ ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર ઘુસણખોરીના બનાવોને અટકાવવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્તની સાથે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વર્ષ 2023માં બીએસએફએ 744 ઘુસણખોરોને ઝડપી લીધા છે. જેમાં 112 રોહિંગ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ ગેરકાયદે રીતે ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ઘુસણખોરીના બનાવોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code