‘સુદર્શન ચક્ર’ પ્રોજેક્ટમાં ત્રણેય દળોનું વ્યાપક સંકલન જરૂરી : CDS ચૌહાણ
ભોપાલઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ‘સુદર્શન ચક્ર’ વાયુ સંરક્ષણ પ્રણાલી માટે એક મજબૂત માળખાગત સુવિધા વિકસાવવી પડશે, જેમાં મિસાઇલો અને સર્વેલન્સ સિસ્ટમ્સ જેવી મુખ્ય ત્રિ-સેવા લશ્કરી સંપત્તિઓનો સમાવેશ થશે જેથી એક અભેદ્ય વ્યૂહાત્મક કવચ બનાવી શકાય. ‘આર્મી વોર કોલેજ’ ખાતે આયોજિત ‘રણ સંવાદ’ પરિષદને સંબોધતા જનરલ ચૌહાણે કહ્યું […]