1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

29 મહિલા સહિત 244 ફ્લાઈટ કેડેટ્સ દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ (CGP) યોજાઈ

હૈદરાબાદ, 13 ડિસેમ્બર, 2025ઃ Combined Graduation Parade (CGP) held for 244 flight cadets હૈદરાબાદના ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડેમી (AFA) ખાતે આજે 13 ડિસેમ્બર, 2025ના રોજ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ (CGP) યોજાઈ હતી. આ પરેડ ભારતીય વાયુસેના (IAF) ની ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી શાખાઓના ફ્લાઇટ કેડેટ્સની પ્રી-કમિશનિંગ તાલીમના સફળ સમાપન તરીકે ઉજવવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ […]

યુદ્ધમાં બેદરકારીની ભારે કિંમત ચુકવવી પડે છે: CDS જનરલ અનિલ ચૌહાણ

હૈદરાબાદ: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “યુદ્ધમાં કોઈ ઉપવિજેતા હોતા નથી. ભૂલોની શક્યતા નહિવત્ હોય છે અને બેદરકારીની કિંમત ખૂબ જ ભારે હોય છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે તાલીમ મેળવેલા અધિકારીઓ એવા સમયે ભારતીય વાયુસેના (IAF) માં જોડાઈ રહ્યા છે, જ્યારે એક ‘નવું સામાન્ય સ્વરૂપ’ મજબૂતીથી સ્થાપિત […]

શત્રુના કોઈ પણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા વાયુસેના સંપૂર્ણ સજ્જ: એર ચીફ માર્શલ એ.પી.સિંહ

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF)ના પ્રમુખ એર ચીફ માર્શલ એ પી સિંહે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના કોઈ પણ શત્રુ દેશના દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વર્ષ 1971માં પાકિસ્તાન પર ભારતના વિજયની યાદમાં ઉજવાઈ રહેલા વિજય દિવસના અવસરે આયોજિત એર શોમાં ભાગ લેતા એર ચીફ માર્શલ સિંહે કહ્યું હતું કે ભારતીય […]

ગૌતમ અદાણીએ ભારતને પોતાનો વિકાસ માર્ગ સ્વયં નક્કી કરવા હાકલ કરી

પ્રી-પ્લેસમેન્ટ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપ અને અદાણી 3S માઇનિંગ એક્સેલન્સની ઘોષણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહની ઉજવણીમાં  અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ભારતે બાહ્ય પ્રભાવોથી મુક્ત વિકાસ માટે પોતાનો માર્ગ સ્વયં બનાવવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત […]

ભારતે S-400 માટે મોટી ખરીદી શરૂ કરી, રશિયાથી 300 નવી મિસાઇલ ખરીદાશે

નવી દિલ્હીઃ ભારતે પોતાના વ્યૂહાત્મક એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે મોટી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રક્ષણ મંત્રાલય રશિયાની સરકારી કંપની રોસોબોરોનએક્સપોર્ટ પાસેથી લગભગ 300 નવી મિસાઇલ્સની ખરીદી માટે તૈયાર થઈ રહ્યું છે. આ નિર્ણય મે 2025માં થયેલા ઓપરેશન ‘સિંદૂર’ દરમિયાન S-400ના ભારે ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખરીદીનો કુલ ખર્ચ […]

અદાણી ડિફેન્સે પાઇલટ તાલીમ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ભારતની અગ્રણી ફ્લાઇટ તાલીમ કંપની FSTC રુ.૮૨૦ કરોડમાં ખરીદી

અમદાવાદ, ૨૭ નવેમ્બર ૨૦૨૫: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (ADSTL) એ પ્રાઇમ એરો સર્વિસીસ LLP સાથે મળીને, ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન કંપની, ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનિક સેન્ટર પ્રાઇવેટ લિ. (FSTC)માં રુ.૮૨૦ કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં બહુમતી હિસ્સો ખરીદવા સંબંધી કરારોને આખરી ઓપ આપ્યો છે. પાઇલટને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સથી લઈને ટાઇપ રેટિંગ, રિકરન્ટ […]

ભારત-પાકિસ્તાન સરહદ પાસે એરફોર્સની મિલિટરી ડ્રિલ: 3 થી 6 ડિસેમ્બર સુધી એરસ્પેસ બંધ

નવી દિલ્હીઃ ભારત સરકારે પાકિસ્તાનની સરહદ સાથે લાગતા દક્ષિણ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના વિશાળ સૈન્ય અભ્યાસ માટે NOTAM જાહેર કર્યું છે. આ અભ્યાસ 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. NOTAM મુજબ એરસ્પેસનું રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર વિસ્તારમાં લાગૂ કરવામાં આવ્યું છે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચીના એરસ્પેસ રૂટ્સની નજીક આવે છે. આ […]

નૌસેનાના તમામ જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં જ તૈયાર થાય છે: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતીય નૌસેનાના તમામ નિર્માણાધીન જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં સ્વદેશી રીતે તૈયાર થઈ રહ્યા છે, જે ‘આત્મનિર્ભર ભારત’ વિઝનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે નૌસેનાની 262 ડિઝાઇન પરિયોજનાઓ અદ્યતન તબક્કે છે, અને ભારતીય શિપયાર્ડ્સ આ દાયકામાં 100% સ્વદેશી સામગ્રીના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ભારતની સમુદ્રી […]

નારી શક્તિ: ચીન સરહદ પર હવે મહિલા યોદ્ધાઓની તૈનાતી, 14 હજાર ફૂટની ઊંચાઈએ સંભાળશે 10 ચોકીઓની કમાન

નવી દિલ્હીઃ ભારત–તિબ્બત સીમા પોલીસ (ITBP) હવે ચીન સાથે જોડાયેલી એલએસી (LAC) પર એવી 10 નવી સીમા ચોકીઓ સ્થાપિત કરશે, જેમની કમાન સંપૂર્ણપણે મહિલા યોદ્ધાઓના હાથમાં રહેશે. આમાંથી બે ચોકીઓની સ્થાપન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જ્યારે બાકી આઠ ચોકીઓ ટૂંક સમયમાં કાર્યરત થવાની છે. ITBP 3,488 કિલોમીટર લાંબી ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની સુરક્ષા સંભાળે […]

ભારતે નાણાકીય વર્ષ 2024-25માં સૌથી વધુ 1.54 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કર્યું

નવી દિલ્હીઃ ભારતે નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીનું સૌથી વધુ 1.54 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કરીને આત્મનિર્ભર ભારતની તાકાત સાબિત કરી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય ચાલુ નાણાકીય વર્ષમાં 1.75 લાખ કરોડ અને 2029 સુધીમાં 3 લાખ કરોડ સુધી પહોંચવાનું છે, જેથી ભારત વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બની શકે. મુખ્ય સિદ્ધિઓ અને લક્ષ્યોપરિમાણવર્તમાન સિદ્ધિ/લક્ષ્યવધારો (2014-15ની તુલનામાં)નાણાકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code