1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

હિંડન એરફોર્સ સ્ટેશન ઉપર ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસની ઉજવણી

નવી દિલ્હીઃ ગાઝીયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ઉપર આજે ભારતીય વાયુસેનાના 93માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવ્યાં હતા. આ અવસરે ભારતીય સેનાના બે ફાઈટર જેટ રાફેલ અને સુખોઈ-30એમકેઆઈને સ્ટેટિક ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યાં હતા. લોકોએ બંને ફાઈટર જેટને નજીકથી નિહાળ્યાં હતા અને કેટલા આધુનિક છે જાણ્યું હતું. તેમની આધુનિકતાને કારણે તેને વાયુસેનાની તાકાતનું પ્રતીક માનવામાં આવે છે. રાફેલ […]

રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત, 2024-25માં 1.20 લાખ કરોડના સૈન્ય ઉપકરણો ખરીદાયા

  નવી દિલ્હીઃ રક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતે વર્ષ 2024-25ના અંત સુધીમાં સ્થાનિક સ્ત્રોતોમાંથી રૂ.1.20 લાખ કરોડના સૈન્ય સાધનો અને હથિયારોની ખરીદી કરી છે. તેમણે કહ્યું હતું કે દેશ રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાનું સતત ધ્યાન રાખી રહ્યો છે. રાજનાથસિંહે એક કાર્યક્રમમાં કહ્યું કે સરકાર યુદ્ધના બદલાતા સ્વરૂપને, […]

ફાસ્ટ પેટ્રોલ જહાજ ICGS અક્ષર ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ

નવી દિલ્હીઃ આઠ અદમ્ય-ક્લાસ ફાસ્ટ પેટ્રોલ જહાજો (FPVs) ની શ્રેણીમાં બીજું જહાજ, ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) અક્ષર, શનિવારે પુડુચેરીના કરાઈકલ ખાતે સેવામાં સામેલ થયું. 51 મીટર લાંબા આ જહાજને ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે, જે આત્મનિર્ભર ભારતની ભાવના દર્શાવે છે અને 60% થી વધુ સ્વદેશી સામગ્રી સાથે સરકારના […]

દેશની સંરક્ષણ નિકાસ 2029 સુધીમાં રૂ. 50 હજાર કરોડને પાર થશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશની સંરક્ષણ નિકાસ 2029 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાને પાર કરશે જે હાલના 24 હજાર કરોડ રૂપિયા છે. હૈદરાબાદમાં ત્રણ દિવસીય જૈન આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન – JITO કનેક્ટ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે આ મુજબ જણાવ્યુ. મંત્રીશ્રીએ ઉમેર્યું કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમથી સંરક્ષણ પ્રણાલીઓમાં સ્વદેશી ભાગોનો ઉપયોગ […]

ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના એરબેઝના 3 હેંગરો ઉપર હુમલા કર્યાં હતા, 4-5 એરક્રાફ્ટને નુકશાન પહોંચાડ્યું

નવી દિલ્હી: ભારતીય વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ અમરપ્રીત સિંહએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઓપરેશન સિન્દૂર દરમ્યાન ભારતે પાકિસ્તાનમાં આવેલા એક એરબેસના ત્રણ હેંગારોને નિશાન બનાવ્યો હતો જેમાં આશરે 4‑5 એરક્રાફ્ટ માટે નુકસાન પહોંચ્યું હતું. જે પૈકી એક F‑16નો પણ સમાવેશ થાય છે. તેમના જણાવ્યા મુજબ હેંગરોમાં કેટલાક સર્વિલન્સ વિમાનો પણ હતા. આ કાર્યકારી કાર્ય […]

લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સે રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સે 1 ઓક્ટોબર, 2025ના રોજ રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)ના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો, તેઓ લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહના સ્થાને આવ્યા છે. તેઓ એક મહત્વપૂર્ણ તબક્કે કાર્યભાર સંભાળી રહ્યા છે જ્યારે NCC, વિશ્વનું સૌથી મોટું ગણવેશધારી યુવા સંગઠન, 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની કેડેટ સંખ્યા 2 મિલિયન સુધી વધારી રહ્યું […]

ભારતીય સેનાને મળશે 12 એમપીસીડીએસ ડ્રોન સિસ્ટમ

નવી દિલ્હીઃ બદલાતી યુદ્ધ તકનીકો અને આધુનિક હવાઈ ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે ડ્રોન ટેક્નોલોજી પર ખાસ ભાર મૂકી રહી છે. આ અંતર્ગત સેનાને ટૂંક સમયમાં મેન પોર્ટેબલ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (એમપીસીડીએસ) મળવા જઈ રહી છે. આ સિસ્ટમ દુશ્મનના ડ્રોનની ઓળખ કરી તેમના સિગ્નલને બ્લોક કરવામાં સક્ષમ છે, જેના કારણે જમીન પર તૈનાત સૈનિકો […]

સાયબર હુમલા અને માહિતી યુદ્ધ આજે આપણી સામે નવા ખતરા: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ તાજેતરમાં, આપણા સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આ ઓપરેશન એ વાતનો પુરાવો છે કે જ્યારે આપણી સેનાઓ સાથે મળીને કામ કરે છે ત્યારે કેટલી તાકાત વધે છે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે દિલ્હીમાં જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે વાયુસેના દ્વારા આયોજિત ત્રિ-સેવા પરિસંવાદને સંબોધિત કરી રહ્યા હતા. અહીં, તેમણે સંયુક્તતા, સિનર્જી […]

સરહદ સુરક્ષા માટે BSFએ નવી ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ’ શરૂ કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS)થી સજ્જ નવી કંટ્રોલ સિસ્ટમ ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ (DSS)’ની શરૂઆત કરી છે. આ નવી વ્યવસ્થા દ્વારા બીએસએફના કમાન્ડરોએ સરહદ સુરક્ષાથી સંબંધિત મોટા પ્રમાણમાં ડેટાને એકસાથે મેળવી વધુ ઝડપી, ચોક્કસ અને સમજદારીપૂર્ણ નિર્ણયો લઈ […]

21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બનીઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે 21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે. આજે નવી દિલ્હીમાં ટ્રાઇ-સર્વિસિસ સેમિનારમાં બોલતા, રાજનાથ સિંહે ભાર મૂક્યો કે જોખમો વધુ જટિલ બન્યા છે. આ પ્રસંગે તેમણે ભારતની ત્રણેય સેનાઓના સંયુક્ત કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code