1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

કડકડતી ઠંડીને લીધે રાજકોટ જિલ્લાની શાળાઓનો સમય મોડો કરાયો

• જિલ્લાના 11 તાલુકામાં સ્કૂલો અડધો કલાક મોડી શરૂ થશે • બપોરની પાળીમાં પણ સમય અડધો કલક મોડો રહેશે • શાળા છૂટવાનો સમય પણ અડધો કલાક વધુ રહેશે રાજકોટઃ ગુજરાતમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી છે. ત્યારે વહેલી સવારે કડકડતી ઠંડીને લીધે શાળાએ જતાં બાળકોની હાલત કફોડી બનતી હોય છે. વાલીઓએ શિક્ષણ મંત્રીને […]

ગુજકેટના પરીક્ષા ફોર્મ 17મી ડિસેમ્બરથી ઓનલાઇન ભરી શકાશે

ગુજકેટના ફોર્મ તા. 31મી ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે, ધો, 12 સાયન્સ બાદ ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ જરૂરી, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ તારીખ 17મી, ડિસેમ્બરથી ઓનલાઇન ભરવાનું શરૂ થશે અને 31 ડિસેમ્બર-2024 સુધી ભરી શકાશે. ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ […]

વિદ્યાર્થીઓની નવીનતા અને ઉત્સાહ વિશ્વના પડકારોનો ઉકેલ શોધી શકે છે : ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન સમયે કેન્દ્રીય શિક્ષણ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. સચિવ, શિક્ષણ મંત્રાલય, સંજય કુમાર; NETFના અધ્યક્ષ, પ્રો. અનિલ સહસ્રબુધે; AICTEના વાઇસ ચેરમેન ડો. અભય જેરે અને અન્ય અધિકારીઓ પણ આ […]

NEP 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે: PM મોદી

પ્રધાનમંત્રીએ તે વાત પર ધ્યાન દોર્યું  કે એનઇપી 2000 (NEP 2020) નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પોસ્ટનો જવાબ આપતા, નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, “કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ ગહન શિક્ષણ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક મૂળની જાળવણી માટે નાના બાળકોને […]

UGCએ આવતા વર્ષથી UG અને PG પ્રવેશ માટે CUETમાં ફેરફારોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ -UGCએ આવતા વર્ષથી પૂર્વસ્નાતક-UG અને અનુસ્નાતક – PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – CUETમાં ફેરફારોની જાહેરાત કરી છે. CUET-UG 2025 થી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવાશે. UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે માધ્યમોને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ધોરણ-12માં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ વિષયમાં […]

ધોરણ-12 સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર

અમદાવાદઃ હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે. અગાઉ આ પરીક્ષા 13 માર્ચે […]

દેશમાં નવા 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે

નવી દિલ્હીઃ PM Modi ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 85 નવી કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેબિનેટે એક કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણને પણ મંજૂરી આપી છે. દેશભરમાં 85 કેન્દ્રીય વિદ્યાલયમાંથી ત્રણ ગુજરાતમાં બનાવવામાં આવશે. […]

તાલિબાને નર્સિંગના અભ્યાસ ઉપર મુકેલા પ્રતિબંધ સામે ક્રિકેટર રાશિદ ખાને વ્યક્ત કરી નારાજગી

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનની ગણતરી હાલમાં વિશ્વના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોમાં થાય છે. તેણે પોતાની રમતથી એક અલગ જ છાપ છોડી છે. રાશિદ અફઘાનિસ્તાનનો મોટો અવાજ મનાય છે. તેણે દેશની તાલિબાન સરકારના નિર્ણય પર કડક વલણ અપનાવીને મહિલાઓ માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલાઓને તબીબી સંસ્થાઓમાં અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. […]

NIFTમાં 2024ની ગ્રેજ્યુએટિંગ બેચ માટે પદવીદાન સમારંભ યોજાશે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર, તેના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ ઉજવવાના એક મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરીને, 2024ની ગ્રેજ્યુએટિંગ બેચ માટે તેના પદવીદાન સમારંભનું આયોજન કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના આગમન સાથે થશે, જેને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર દ્વારા ચિહ્નિત કરવામાં આવશે. પ્રોફેસર સમીર સૂદે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સરઘસનું નેતૃત્વ શ્રીમતી સુનૈના […]

અમદાવાદઃ રાયખડની ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે મુલાકાત લીધી

અમદાવાદઃ શિક્ષણ મંત્રીએ જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ IT નિષ્ણાતોને સાથે રાખીને જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરી સંદર્ભે ગ્રાઉન્ડ લેવલે પડતી મુશ્કેલીઓને સમજી તેનો યોગ્ય નિકાલ કરી કામગીરી ઝડપી બનાવી શકાય તે માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષણ મંત્રી સાથે બેઠકમાં અમદાવાદ જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code