1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ટેક્નોલોજીનો ઉપયોગ યોગ્ય અને ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએઃ રાષ્ટ્રપતિ

ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પદવીદાન સમારંભ યોજાયો પદવીદાન સમારંભમાં રાષ્ટ્રપતિજી રહ્યાં હાજર નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે હરિયાણાનાં ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં 5માં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં છે. ભારત આ ક્રાંતિના પડકારોનો સામનો કરવા […]

પાટણ જિલ્લામાં વિદ્યાર્થિનીઓને આપવાની નવી નક્કોર સાયકલો ભંગારમાં વેચાઈ

સરસ્વતી સાધના યોજના હેઠળ 9 વર્ષથી સાયકલો છાત્રાઓને ના અપાઈ, નવી નક્કોર 12.60 લાખની સાયકલો ભંગાર બની જતા 2.79 લાખમાં વેચાઈ, પ્રજાના ટેક્સના પૈસાની બરબાદી પાટણઃ ગુજરાતમાં સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ-9મી વિદ્યાર્થિનીઓને સાયકલ ફાળવવામાં આવે છે. પછાત વર્ગની દીકરીઓ સાયકલ લઈને શાળામાં અભ્યાસ માટે જઈ શકે તે માટે આ યોજના આવકાર દાયક […]

બનાસકાંઠામાં લાંબા સમયથી સતત ગેરહાજર રહેલા 9 શિક્ષકોને બરતરફ કરાયા

ગાંધીનગરથી કડક કાર્યવાહીનો આદેશ મળ્યા બાદ DPEOએ લીધો નિર્ણય, અગાઉ ગેરહાજર શિક્ષકોને નોટિસો ફટકારવામાં આવી હતી, પાલનપુરઃ ગુજરાતમાં લાંબા સમયથી સતત ગેરહાજર રહેતા શાળાના શિક્ષકોની રાજ્યના શિક્ષણ વિભાગે માહિતી મંગાવ્યા બાદ આવા શિક્ષકો સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેથી બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ 9 જેટલાં શિક્ષકોને બરતરફ કર્યા છે. બનાસકાંઠા સહિત રાજ્યના અલગ […]

M S યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા ડીનની કચેરીને તાળાબંધી

ધોરણ 12ની પૂરક પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત, યુનિના સત્તાધિશોએ પ્રવેશની સત્તા ડીનને સોંપતા મચી બબાલ, પ્રવેશથી વંચિત વિદ્યાર્થિનીઓ રડવા લાગી વડોદરાઃ એસ એસ યુનિવર્સિટીમાં જીકાસ દ્વારા ઓનલાઈન કોમન એડમિશન પોર્ટલને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને પ્રશ્ને પહેલેથી જ વિવાદ ઊભો થયો હતો. ઓનલાઈન અને ઓફલાઈન પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ધોરણ-12 પૂરક પરીક્ષાનું પરિણામ […]

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં ખાનગી સ્કૂલ છોડી 48778 વિદ્યાર્થીઓએ મ્યુનિની શાળામાં પ્રવેશ મેળવ્યો

મોંઘવારીમાં ખાનગી સ્કૂલની ફી વાલીઓને પરવડતી નથી, મ્યુનિ.શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું, મ્યુનિની શાળાઓમાં સ્માર્ટ બોર્ડ પર શિક્ષણની વ્યવસ્થા સુરતઃ શહેરમાં  છેલ્લા 5 વર્ષમાં 48 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રોજબરોજ વધતા જતી મોંધવારીને લીધે હવે વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડતી નથી. બીજીબાજુ મ્યુનિ.ની શાળાઓમાં પણ ખાનગી સ્કુલને […]

પ્રવાસ માટેના નવા નિયમો જાહેર ન કરાય ત્યાં સુધી શાળાઓ પ્રવાસ યોજી શકશે નહીં

કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્ર કરી આદેશ કરાયો શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાશે નવી ગાઈડલાઈન્સ બાદ જ સ્કૂલોને મળશે પ્રવાસની મંજૂરી અમદાવાદઃ જાહેર રજાઓમાં શાળાઓ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી શાળાઓએ પ્રવાસના કાર્યક્રમો યોજવા નહીં […]

દેશમાં પ્રથમ 100 ટોપ યુનિવર્સિટીઓમાં સૌરાષ્ટ્રની એકપણ યુનિને સ્થાન ન મળ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ટોપ-200 યુનિવર્સિટીમાં પણ સ્થાન મળ્યું નથી, નેક ઇન્સ્પેક્શનમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘એ’માંથી ‘બી’ ગ્રેડ મળ્યો, ટોપ 100માં ગુજરાતની એકપણ કોલેજને સ્થાન ન મળ્યું અમદાવાદઃ દેશમાં પ્રથમ ટોપ ગણાતી 100 યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્રની એકપણ યુનિવર્સિટીને સ્થાન મળ્યુ નથી. તેજાતરમાં એનઆઈઆરએફ એટલે કે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા વર્ષ 2024ની દેશની ટોપ યુનિવર્સિટીઓનું રેન્કિંગ જાહેર […]

સુપ્રીમ કોર્ટે UGC-NET 2024 પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય સામેની અરજીને નકારી કાઢી

• પરીક્ષા હવે 21 ઓગસ્ટના રોજ સુનિશ્ચિત થયેલ છે • કોઈપણ દખલ માત્ર અનિશ્ચિતતામાં વધારો કરશે : સુપ્રીમ કોર્ટ નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે સોમવારે (12 ઓગસ્ટ)ના રોજ કથિત પેપર લીકને કારણે UGC-NET 2024 પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની […]

2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

  ખાનગી શાળાઓના વળતા પાણી, માત્ર બનાસકાંઠામાં 10 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી સ્કુલ છોડી, મોંઘવારીમાં ખાનગી સ્કુલની ફી વાલીઓને પરવડતી નથી, ગાંધીનગરઃ ગુજરાતમાં વાલીઓમાં પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવાનો ક્રેઝ ઘટતો જાય છે. ખાનગી શાળાઓની અસહ્ય ફી વાલીઓને મોંઘવારીને લીધે હવે પોસાતી નથી. બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તરમાં ઘણો બધો સુધારો થયો છે. તેથી નવા […]

આદિવાસી વિસ્તારની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટી 4 ટકા થયોઃ ભૂપેન્દ્ર પટેલ

ખેડબ્રહ્મા: વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી, ડૉ. કુબેર ડીંડોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપી હતી. સાથે દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું.  આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code