1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા ફી 710 ડોલરથી વધારીને 1600 ડોલર કરી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા ફી 710 ડોલરથી વધારીને 1600 ડોલર કરી છે. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયા જવાનું આયોજન કરતા લાખો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નોંધપાત્ર ફેરફારમાં, મેરીટાઇમ વિઝા અરજીઓને હવે મંજૂરી આપવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે અરજદારોએ હવે ઓસ્ટ્રેલિયાના બદલે વિદેશથી વિઝા અરજી […]

સરકાર NEET પર ચર્ચા કરવા તૈયાર : ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, સરકાર NEET પર ચર્ચા કરવા તૈયાર છે પરંતુ બધું પરંપરા અને મર્યાદામાં હોવું જોઈએ. સંસદ સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, જ્યારે રાષ્ટ્રપતિએ પોતે તેમના ભાષણમાં પરીક્ષા વિશે વાત કરી હતી, ત્યારે તે સરકારનો ઈરાદો દર્શાવે છે કે અમે કોઈપણ મુદ્દાનો […]

NTAના સુધાર માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉચ્ચ સ્તરિય સમિતિએ સૂચનો મંગાવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રની ઉચ્ચ સ્તરીય સમિતિએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના સુધારા અને સંભવિત પુનર્ગઠન અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે. પરીક્ષા સંસ્થા NTA પર પેપર લીક અને અન્ય ગેરરીતિઓનો આરોપ છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું કે, ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ સૂચનો માટે […]

યુજીસી-નેટની પરીક્ષાની તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે પરીક્ષા

નવી દિલ્હીઃ નીટ પેપર લીક મામલે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ આ મુદ્દે વિપક્ષ પણ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. નીટ પેપર લીકના વિવાદ વચ્ચે તાજેતરમાં જ યુજીસી-નેટની પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી. જો કે, હવે UGC-NET 2024 ની પરીક્ષા માટે નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.. UGC-NET […]

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થાનગઢના સરોડી પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ 21મા રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024ના ત્રીજા દિવસે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના છેવાડાના સરોડી ગામની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ધોરણ-1માં 21 કુમાર તથા 25 કન્યા મળીને કુલ 46 તથા બાલવાટિકામાં 20 કુમાર તથા 17 કન્યા મળીને કુલ 37 બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો હતો.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ […]

ગીરસોમનાથઃ વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે આસપાસના 8થી 10 ગામના વાલીઓનું વેટિંગ

અમદાવાદઃ વર્તમાન સમયમાં ખાનગી શાળામાં પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માટે વાલીઓમાં હરીફાઈ થઈ રહી છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળા ઉત્તમ પ્રકારની સરકારી શાળા સાબિત થઈ રહી છે. જ્યાં બાળકોને અભ્યાસ કરાવવા માટે વાલીઓએ વેઈટિંગમાં રહેવું પડે છે કારણ કે, આ શાળામાં શિક્ષકોની શિક્ષણ આપવાની યોગ્ય નીતિનાં કારણે આ શાળામાં […]

વૈશ્વિક મંચ પર ભારતીય યુનિવર્સિટીઓની વધતી જતી દૃશ્યતાની પીએમ મોદીએ પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર ભારતીય યુનિવર્સિટીઓની વધતી જતી દૃશ્યતાની પ્રશંસા કરી છે. તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વૃદ્ધિ અને નવીનતા માટેની તકો પૂરી પાડવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પણ પ્રકાશિત કરી. ટાઈમ્સ હાયર એજ્યુકેશનના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર મિસ્ટર ફિલ બેટી દ્વારા X પર પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, “ભારતની યુનિવર્સિટીઓને વૈશ્વિક […]

GCAS પોર્ટલને લીધે સૌરાષ્ટ્ર યુનિમાં 60 ટકા બેઠકો ખાલી, ખાનગી સંસ્થાઓને ઘી-કેળા

રાજકોટઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ વખતે જીકાર પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એડમિશન પોર્ટલમાં અનેક પ્રકારની ક્ષતિઓને કારણે આ વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું કામ મુશ્કેલ બન્યું છે.  સરકારી એડમિશન પોર્ટલનો સૌથી વધુ લાભ ખાનગી યુનિવર્સિટીઓને થયો હોય તે રીતે ખાનગી યુનિવર્સિટીનાં મોટાભાગનાં અભ્યાસક્રમોમાં […]

ડિપ્લામા ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાની 68000 બેઠકો પર 43000 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાતમાં ડિપ્લોમાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ગત તા. 24મી જુને પૂર્ણ થતાં 68000 બેઠકો સામે કૂલ 43000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન થયુ છે. હવે આગામી તા. 4થી જુલાઈએ મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મેરીટને આધારે ચોઈસ મુજબ વિદ્યાશાખામાં પ્રવાશે આપવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ તારીખ 4 જુલાઈ થી 8 જુલાઈ […]

GTUના કુલપતિ ડો રાજુલ ગજ્જરને શ્યામાપ્રસાદ મુખરજી પુસ્કાર એનાયત કરાયો

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરને કેળવણી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન અને નેતૃત્વ બદલ 2024ના વર્ષ માટેનો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી પ્રશસ્તિપત્ર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (I.I.T.) ના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા ReTHINK INDIA દ્વારા પ્રદાન કરવામાં આવ્યો છે. આ એવોર્ડ India International Center, Delhi ખાતે તારીખ 23મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code