1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન સમય ભારતનો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં ટાઈમ્સ ગ્લોબલ વેપાર સમ્મેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે દાવોસમાં પણ ભારત પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો […]

NIMCJની બે બેચના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો, 41 વિદ્યાર્થીઓને પીજી ડિપ્લોમા અને 8 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત

અમદાવાદ:  વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એનઆઈએમસીજે,અમદાવાદના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમની બે બેચના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ૪૧ વિદ્યાર્થીઓને પીજી ડિપ્લોમા એનાયત કરાયા હતા જ્યારે આઠ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો મુખ્ય મહેમાનોના હસ્તે અપાયા હતા. આ પ્રસંગે સમારોહના મુખ્ય મહેમાન, ગુજરાત યુનિવર્સિટીના વિદુષી કુલગુરુ ડો. નિરજા ગુપ્તા ઓજસ્વીએ […]

નવી શિક્ષણ નીતિથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છેઃ મુખ્યમંત્રી

વડોદરાઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે. આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે. તેમણે ઉમેર્યું  કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં […]

ગુજરાતમાં નવી 162 સરકારી શાળા બનાવાશે

અમદાવાદઃ વિધાનસભામાં આજે સરકારે રાજ્યનું બજેટ રજુ કર્યું હતું. જેમાં તમામ ક્ષેત્રોને લઈને વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. રાજ્યમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યમાં આગામી એક વર્ષમાં નવી 162 સરકારી શાળાઓ બનાવવામાં આવશે. રાજ્યમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યની અનેક ખાનગી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુનિ.કોમન એક્ટ મુજબ કમિટીઓ ન રચાતા પદવીદાન યોજી શકાતો નથી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યનિવર્સિટી ઘણા સમયથી વિવાદનો પર્યાય બની ગઈ છે.રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મૂજબ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નિલાંબરી દવેએ કોમન એક્ટ મામલે હજુ સુધી કમિટીઓ ન રચાતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વનો પદવીદાન સમારોહ છેલ્લાં 2 માસથી થઈ શક્યો નથી. જેના કારણે 150 ગોલ્ડ […]

સ્કુલબેગના અસહ્ય ભારણથી બાળકોનો માનસિક વિકાસ રૂંધાઈ રહ્યો છેઃ મુખ્યમંત્રીને રજુઆત,

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાર વગરના ભણતરની વાતો થાય છે. પણ બાળકોમાં સ્કુલબેગના વજનમાં ઘટાડો થયો નથી. જો કે કેટલીક શાળાઓ બાળકોને જરૂર પડતા જ પુસ્તકો લાવવાની સુચના આપીને સ્કુલબેગનું વજન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ મોટા ભાગની સ્કૂલો નિયમોનો અમલ કરતી નથી તેથી સ્કુલબેગમાં લંચબોક્સ, વોટર બોટલ અને પુસ્તકો અને નોટ્સ બુક સાથે બાળકો […]

દેશમાં સૌથી વધારે કોલેજ ઉત્તર પ્રદેશમાં, દર એક લાખની વસ્તીએ 30 કોલેજ

લખનૌઃ સરકારના અખિલ ભારતીય સર્વે મુજબ, ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે દેશમાં સૌથી વધુ કોલેજો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોલેજ આવેલી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા AISHE સર્વે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં કોલેજોની સંખ્યાના સંદર્ભમાં ટોચના 10 રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે, જેમાં એક લાખની વસ્તી […]

ગુજરાત બોર્ડની માર્ચમાં લેવાનારી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 98592 વિદ્યાર્થીઓ ઘટ્યાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-એપ્રિલમાં લેવાનારી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ગત વર્ષની તુલનાએ 98,592 જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ગત વર્ષે ધારણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓની સંખ્યા વધારે હતી. જ્યારે આ વર્ષે 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓમાં ઘટાડો થયો છે. કોરોના કાળમાં […]

શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ જ્ઞાન સહાયકો હાજર ન થતાં હવે ભણાવશે કોણ?

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની માનદ સેવા લેવામાં આવતી હતી. ત્યારબાદ સરકારે પ્રવાસી શિક્ષકોને સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવાનો નિર્ણય લઈને તમામ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દીધા છે, બીજી બાજુ પસંદગી પામેલા ઘણાબધા  જ્ઞાન સહાયકો શાળાઓમાં હાજર થયા નથી. આથી પરીક્ષાઓ નજીક છે, સિલેબર્સ પુરો […]

સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને હટાવવા શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની નિમણુકો કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોના સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવી રહી છે. જોકે જ્ઞાન સહાયકોની નિમણૂંકો સામે ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ પણ કર્યો હતો.  શિક્ષણ વિભાગ દ્વારા  6 મહિના માટે પ્રવાસી શિક્ષકોની મજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code