1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો રજુઆતો કરીને થાક્યાં, છતાં પડતર પ્રશ્નો ઉકેલાતા નથી

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. પ્રશ્નોના ઉકેલ માટે સરકારને અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના જણાવ્યા મુજબ  સરકારના કોઈપણ વિભાગમાં કોઈ કર્મચારી/અધિકારી જોડાયાના અમુક વર્ષો બાદ તેઓને ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર અને સમયસર […]

દેશમાં આવનાર સમયમાં નવ રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સેન્ટરો સ્થપાશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક  ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ બનાવવાનો મક્કમ નિર્ધાર અમે કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સનો ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા […]

કેનેડા હવે વિદેશી વિદ્યાર્થીઓને હવે માત્ર બે વર્ષ માટે રહેવાની મંજૂરી આપશે

નવી દિલ્હીઃ કેનેડાએ તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મંજૂરી આપવાની બે વર્ષની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન સરકાર કહે છે કે તે કેટલાક અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે વર્ક પરમિટને પણ પ્રતિબંધિત કરશે કારણ કે દેશમાં નવા મુલાકાતીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો અને વધુ બગડતી આવાસ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રાલયે કહ્યું છે […]

ગુજરાત: સરકારી શાળાઓમાં 22 જાન્યુઆરીએ બપોરે 2:30 સુધી રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

અમદાવાદઃ 22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. સમગ્ર દેશ રામ નામ માં ખોવાયેલું છે. તો ગુજરાત રાજ્ય પણ રામ ભક્તિમાં રંગાયું છે. તો ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. રાજ્યની સરકારી કચેરીઓમાં 2:30 સુધી રજા જાહેર કરવામાં આવી છે. સાથે સરકારી […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીમાં આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ખાતેની સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલીસિંગ (SISSP), અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)  સાથે મળીને આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર 3-મહિનાનો હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ છે. આ કોર્સ, આપત્તિ જોખમ ઘટાડવાના જટિલ લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધારવા માટે જરૂરી જ્ઞાન […]

હવે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને કોચિંગ સેન્ટરમાં નહીં ભણાવી શકાય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કોચિંગ સેન્ટરોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડીને કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. આ નવી ગાઈડલાઈનના અનુસાર, હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે અને તેના માટે કોચિંગ સેન્ટરનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત […]

રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સંભાળશે બાળાઓ

અમદાવાદઃ 24 જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગ રૂપે ધારાસભ્યોની જેમ બાલિકાઓ વિધાનસભા ગૃહની કાર્યવાહી ચલાવશે. દર વર્ષે 24 જાન્યુઆરીના દિવસને ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય બાળકી દિવસ’ તરીકે ઉજવાય છે. આ પાછળનો ઉદ્દેશ્ય દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે. આ પહેલની […]

યુવાનોએ નિષ્ફળતાનો ભય રાખ્યા વિના સફળ થવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, CM ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ – […]

અમદાવાદની શૈક્ષણિક સંસ્થા NIMCJ માં રામદિવાળી ઉજવાશે

અમદાવાદ: આગામી સોમવાર,૨૨જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.સમગ્ર દેશ આ પ્રસંગને ઉત્સાહભેર ઉજવી રહ્યો છે ત્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, (NIMCJ) અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે 8.30 કલાકથી પરિસરમાં રામદિવાળી ઉજવાશે. રામદિવાળીની ઉજવણી અંતર્ગત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના આદર્શો અને […]

ડિપ્લોમાંથી ડીગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષા (DDCET)ના અભ્યાસક્રમમાં કરાયો સુધારો

અમદાવાદઃ ડીપ્લોમા ઈજનેરી/ફાર્મસી પછીના ડિગ્રી એન્જિનિયરિંગ//ફાર્મસી અભ્યાસક્ર્મોમાં બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં પ્રવેશ લેવા માટે ડીપ્લોમાંથી ડિગ્રી ઈજનેરી/ફાર્મસી બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)ના આધારે મેરીટ બનાવી પ્રવેશ ફાળવવા માટેની જોગવાઈ  અન્વયે  શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને મેરીટ માટે ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)નાં આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code