1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

રાજ્ય સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા ઈજનેરી કોલેજોના અધ્યાપકોનું આંદોલન મોકૂફ

ગાંધીનગરઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા હતા. પગાર ધોરણ અને બઢતીથી લઈને અધ્યાપકો અન્યાયની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિત ફેકલ્ટીઓમાં અધ્યાપકોને જે લાભો મળે છે. તેવા લાભો ઈજનેરી કોલેજોના અધ્યાપકો મળતા નથી. આ સંદર્ભે રાજ્યના શિક્ષણ વિભાગથી લઈને છેક મુખ્યમંત્રી […]

ગુજરાતમાં ધોરણ 8 થી 9નો ડ્રોપ આઉટ રેટ ઘટીને 5.5 ટકા થયો, સરકારના પ્રયાસોને મળી સફળતા

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે વિકાસ સાધવા સરકાર દ્વારા અનેક નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યાં છે. શિક્ષણ પ્રત્યે જાગૃત સરકાર દ્વારા ધોરણ 8 થી 9માં ડ્રોપ આઉટ ઘટાડવાના સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે,  ચાલુ વર્ષે શિક્ષણ વિભાગે વિશેષ અભિયાન હાથ ધરી ધોરણ 8 પછી ધોરણ 9માં પ્રવેશ ન લેનારા વિદ્યાર્થીઓનો સર્વે કરી નામજોગ યાદી તૈયાર કરી […]

NCERTના ધોરણ VII ના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના એક પ્રકરણનો સમાવેશ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર એક પ્રકરણ ‘આપણા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ’ આ વર્ષથી રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) ના ધોરણ VII ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી આ પહેલનો હેતુ શાળાના બાળકોમાં દેશભક્તિ, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને હિંમત અને બલિદાનના મૂલ્યો […]

ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે સંવાદ યોજાયો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ભવનમાં આવેલા શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે ‘યુવા ભારત મજબૂત ભારત’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં G-20 અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ હેઠળ યુવાનો સાથે સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા, પ્રોફેસર વિક્રમ રાવલ, મુખ્ય મહેમાન રવીન્દ્ર કન્હેરે ચેરમેન ફી રેગ્યુલરિટી કમિટી ભોપાલ, બિકાનેરથી મહારાજા ગંગાસિંહ […]

શિક્ષણ સહાય યોજનાઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 2.81 લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને સાક્ષરતા દર સતત વધી રહ્યો છે. જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના […]

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર વર્કશોપ યોજાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના આઇ-હબ, અમદાવાદના સંયુકત ઉપક્રમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર જિલ્લાની 120 કોલેજ અને સંસ્થાના આચાર્યો અને વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેન્સીટાઇઝીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલેકટરએ રાજ્ય સરકાર દ્વારા નવા સ્ટાર્ટઅપ માટે અપાતી મદદથી માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ […]

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્ને ન ઉકેલાય તો શિક્ષક દિનથી આંદોલન કરશે

અમદાવાદઃ  ગુજરાતમાં આર્ટ્સ, કોમર્સ કોલેજોના અધ્યાપકો અને સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો વચ્ચે પગાર ધોરણમાં વિસંગતતા જોવા મળે છે.  અન્ય અધ્યાપકોને ઈજાફા સહિત જે લાભો મળી રહ્યા છે, તે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને મળતા નથી. આ અંગે છેલ્લા મહિનાઓથી અધ્યાપકોના મંડળ દ્વારા સરકારને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે સરકારી ઇજનેરી […]

ગ્રાન્ટેડ શાળાઓમાં હવે પરિણામને આધારે ગ્રાન્ટ નહીં કપાય, હવે શાળાઓને સોએ સો ટકા ગ્રાન્ટ મળશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો અને કર્માચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં ધેરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષામાં ગ્રાન્ટેડ શાળાનું ઓછુ પરિમાણ આવે તો શાળાની ગ્રાન્ટ કાપી લેવામાં આવતી હતી. કોરોના કાળને લીધે તો ધણીબધી ગ્રાન્ટેડ શાળાઓના ઓછા પરિણામને લીધે શાળાની ગ્રાન્ટો કાપી લેવામાં આવી હતી, […]

અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!

અદાણી જૂથની અંબુજા સિમેન્ટ્સ સંચાલિત અંબુજા વિદ્યાનિકેતને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. કોડીનારના અંબુજાનગર સ્થિત AVN એ ઈન્ટરનેશનલ મોડેલ યુનાઈટેડ નેશન્સ (IMUN)માં પ્રથમ રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં કેરળમાં આયોજીત ગ્લોબલ સ્પર્ધામાં અંબુજા વિદ્યાનિકેતનના 12 પૈકી 7 વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભાનું પ્રદર્શન કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. સર્વગ્રાહી વિકાસને વરેલી વિદ્યાનિકેતન શાળાની પ્રતિબદ્ધતાનું […]

ધોરણ 8થી 9માં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારે કર્યો આદેશ, શાળા સંચાલકો અવઢવમાં મુકાયા

અમદાવાદઃ  રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 8થી 9નો ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. શા માટે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી રહ્યા છે. તેની માહિતી મેળવ્યા વિના રાજ્યના શિક્ષણ સચિવે શાળા સંચાલકોને 18 ટકા ડ્રોપ આઉટ રેશિયોને 0 ટકા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે  વિદ્યાર્થીએ ભણતર છોડી દીધું છે, એવા વિદ્યાર્થીઓને સંપર્ક કરીને તેમને પરત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code