1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ધો. 10ના પરિણામ બાદ હવે વિદ્યાર્થીઓ 20મીમે સુધી ગુણ ચકાસણીની અરજી કરી શકશે

ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ 8મી મેના રોજ જાહેર કરાયુ હતું ગુણ ચકાસણી માટે જરૂરી ફી સાથે વિદ્યાર્થીઓ 20મી મે સુધી અરજી કરી શકશે, વિદ્યાર્થીઓ SBI ક્રેડિટકાર્ડ-ડેબીટકાર્ડ કે નેટ બેન્કિંગથી ફી ભરી શકશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ ગઈ તા, 8 મેના રોજ […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 95 ટકા કામગીરી પેપરલેસ

15 લાખ વિદ્યાર્થીની માર્કશીટ અને ડિગ્રી ‘ડિજિલોકર’માં અપલોડ VNSGU ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની યુનિનો વહિવટ ઓનલાઇન ડેશબોર્ડ અને ઈ-ફાઇલ પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે સુરતઃ આજના કોમ્પ્યુટરની યુગમાં નવિન ટેકનોલોજી અપનાવીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે. યુનિની 95 ટકા વહિવટી કામગીરી ડિજિટલ કરવામાં આવી છે. જેમાં 15 લાખ […]

ગુજરાત બોર્ડની ધોરણ-12ની પૂરક પરીક્ષા માટે 19મી સુધી ફોર્મ ભરી શકાશે

ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના નાપાસ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવા માટે મુક્તિ આપી ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, બુનિયાદી […]

ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા પ્રવેશનો પ્રારંભ

વિદ્યાર્થીઓ 18મી મે સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા.26 મેથી 28 મે દરમિયાન યોજાશે પ્રવેશ માટે ચાર તબક્કામાં કરાશે કાર્યવાહી અમદાવાદઃ ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન વિવિધ કોલેજોમાં સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટેની સંપૂર્ણ ફોર્મ ફીલિંગ પ્રક્રિયાનો જીકાસ દ્વારા આરંભ થયો છે અને 18 મે સુધી https://gcas.gujgov.edu.in વેબસાઇટ પર રજિસ્ટ્રેશન રાઉન્ડ […]

પાકિસ્તાન સાથેના તણાવને પગલે સીએ, જેએમઆઈ સહિતના પરીક્ષાઓ સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન સરહદ પર વધેલા તણાવની અસર શૈક્ષણિક જગત પર પણ દેખાઈ રહી છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર ઘણી મહત્વપૂર્ણ પરીક્ષાઓ મુલતવી રાખવી પડી છે. આમાં ICAI દ્વારા લેવામાં આવતી CA ફાઇનલ અને ઇન્ટર જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 83.08 ટકા, બનાસકાંઠા જિલ્લો મોખરે

ગણિત-વિજ્ઞાન-ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું વધુ પરિણામ ખેડા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન લેવાયેલી ધોરણ 10નું પરિણામ રકોર્ડબ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષની તુલનાએ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ કાલે ગુરૂવારે જાહેર કરાશે

ધો. 10નું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર પણ જાણી શકાશે ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે રાજ્યના શિક્ષણ મંત્રીએ X પર પોસ્ટ કરીને આપી માહિતી ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10નું પરિણામ આવતીકાલે તા 8 મે 2025ને ગુરૂવારે સવારે 08:00 કલાકે જાહેર કરાશે. […]

ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના ઉંચા પરિણામને લીધે ખાનગી કોલેજોને ઘી-કેળા

ખાનગી કોલેજોએ વિદ્યાર્થીઓને આકર્ષવા પ્રયાસો શરૂ કર્યા સરકારી કોલેજોમાં પણ વર્ગખંડો વધારવા પડશે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશની સમસ્યા વિકટ બને તેવા એંધાણ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતા વધારે આવવાથી ખાનગી કોલેજોના સંચાલકોને વિદ્યાર્થી મળી રહેવાની આશા જાગી છે. આ વખતે ખનાગી […]

ધોરણ 12 સાયન્સમાં પરિણામમાં વિદ્યાર્થીઓ ફિઝિક્સ કરતા કેમેસ્ટ્રીમાં વધુ ધોવાયા

ધો, 12 સાયન્સમાં A1 ગ્રેડ 831, A2 ગ્રેડ 8083 અને B1 ગ્રેડ 15678 વિદ્યાર્થીઓએ મેળવ્યો ગુજકેટમાં 99 ટકા કરતા વધારે પર્સન્ટાઈલ A ગ્રુપના 489 વિદ્યાર્થીઓએ મેળવ્યો જ્યારે 99 ટકા પર્સન્ટાઈલ મેળવનારા B ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા 790 છે. અમદાવાદ:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું […]

ઉત્તમ શૈક્ષણિક કાર્યમાં યોગદાન આપનારા શિક્ષકને કરાશે સન્માનિત

અમદાવાદઃ ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શાળામાં શિક્ષણના નવીન પ્રયોગો તેમજ સામાજિક યોગદાન વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા પ્રાથમિક શિક્ષક-મુખ્ય શિક્ષકને વધુ પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે. આ સન્માન આગામી 15મી ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે. એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્યા મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code