1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતમાં વર્ષ 2022-23 શાળાના આરોગ્ય તપાસમાં ઘણા બાળકોમાં હ્રદય રોગના બીમારી જોવા મળી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોની દર વર્ષે આરોગ્ય તપાસણી કરવામાં આવતી હોય છે. રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આ યોજનાનો પ્રારંભ કરાયો હતો અને તેને આજે પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે, ગામડાંની શાળાઓમાં ભણતા બાળકોને હ્રદય, કિડની, કેન્સર જેવી બીમારીઓની તેમના માત-પિતાને પણ જાણ હોતી નથી. આરોગ્ય તપાસણીથી રોગની જાણ […]

તબીબી કોલેજોમાં અધ્યાપકોની સંખ્યા પુરતી નહીં હોય તો કોલેજ મેનેજમેન્ટ જવાબદાર ગણાશે, MCI

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દાયકામાં મેડિકલ કોલેજોની સંખ્યામાં સારોએવો વધારો થયો છે. પરંતુ કહેવાય છે. કે મેડિકલ કોલેજોમાં પુરતા અધ્યાપકો-પ્રાધ્યાપકો જ નથી હોતા. અને જ્યારે એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવવાનું હોય ત્યારે અન્ય કોલેજોમાંથી અધ્યાપકોને બદલી કરીને લાવવામાં આવતા હોય છે.આ સીલસીલો વર્ષોથી ચાલી રહ્યો છે. અને તબીબી વિજ્ઞાનની મહત્વની ફેકલ્ટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીનો અભ્યાસ પર માઠી […]

RSSના સરસંઘચાલક ડો.મોહન ભાગવત વડોદરાની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત તા. 8મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડોદરા ખાતે તા. 8થી 12મી મે સુધી યોજનારા પશ્ચિમ ક્ષેત્રના દ્રીવતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. વડોદરામાં તા. 8થી 12 મે સુધી પશ્ચિમ ક્ષેત્ર એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના […]

આવતી કાલે લેવાનાર NEET(UG) ની પરિક્ષા આ રાજ્યમાં સ્થગિત કરાઈ

નીટ યુજીની પરિક્ષા મનીપુરમાં સ્થગિત હાલની સ્થિતિને જોતા પરિક્ષા ન લેવાનો સરકરાનો નિર્ણય ઈમ્ફાલઃ- આવતીકાલે દેશભરમાં યુજી નીટની પરિક્ષા લેવાનાર છે,વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી આ પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે છેવટે આવતી કાલે દેશભરના રાજ્યોમાં ડોક્ટરના અભ્યાસ માટેની આ પ્રવેશ પરિક્ષા લેવામાં આવશે જો કે મણીપુરમાં થયેલી હિંસાને જોતા સરકારે આ રાજ્યમાં આવતીકાલે પરિક્ષા […]

ગુજરાતમાં ફાર્મસી કોલેજોમાં તા.9મીને મંગળવારથી પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટેશનનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં જ હવે એન્જિનિયરિંગ કોલેજો તેમજ ફાર્મસી કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા ડિગ્રી ઇજનેરી કોલેજોની 68,800 બેઠક પરની ઓનલાઇન રજિસ્ટ્રેશન કાર્યવાહીનો તા.2જીને મંગળવારથી પ્રારંભ થયો છે, જેના બે દિવસમાં કુલ 2586 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ રજિસ્ટ્રેશન કાર્યવાહી 22 […]

પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે દોઢ વર્ષથી કેમ્પ ન યોજાતા શિક્ષણમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોને લઇને છેલ્લા દોઢેક વર્ષથી ચર્ચા અને ફેરફારની વાતો કરવામાં આવે છે. પરંતુ કોઇ જ પ્રકારનું નક્કર પરિણામે નહી આવતા શિક્ષકોની બદલીઓને લઇને કોઇ નક્કર કાર્યવાહી કરવાની માંગણી સાથે શિક્ષકોએ શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. કહેવાય છે. કે, ઘણાબધા શિક્ષકો પોતાની બદલીઓની રાહ જોઈ રહ્યા છે. અને બદલી માટેના કેમ્પ […]

ગુજરાતમાં ઘણી શાળાઓ પણ ડમી, માત્ર ભૂતિયા વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો પણ છે, CMને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ મોટું ડમી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતુ. જેમાં અનેક લોકોએ સરકારી નોકરીઓ પણ મેળવી લીધી હોવાના કિસ્સાનો પડદાફાશ થયો છે. હજુ આ કૌભાંડની પોલીસ તપાસ કરી રહી છે. અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ત્યારે રાજ્યમાં ઘણીબધી ડમી શાળાઓ-એમાં ભૂતિયા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાનો શિક્ષણ બોર્ડના સભ્યોએ જ આક્ષેપ કરીને […]

6 વર્ષની વય પૂર્ણ કરેલા બાળકોને પ્રવેશના નિયમ સામે રિટ, HCએ સરકાર પાસે જવાબ માગ્યો

અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈથી શરૂ થતા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. જેમાં પ્રાથમિક શાળાઓમાં 1લાં ધોરણમાં 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ પ્રવેશ આપવામાં આવશે. સરકારની આ નીતિ સામે વાલીઓમાં વિરોધ ઊઠ્યો છે. દરમિયાન એક વાલીએ ગુજરાત હાઈકોર્ટમાં સરકારના આ નિયમ સામે રિટ કરતાં  હાઈકોર્ટે સોગંદનામા સાથે જવાબ રજુ કરવા સરકારને આધેશ […]

ગુજરાતની ચરોતર યુનિવર્સિટીની અનોખી પહેલ, પરીક્ષામાં પેપરલેસ સિસ્ટમનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્ય સરકાર તથા વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પેપરલેસ કામગીરી તરફ આગળ બધી રહી છે, હવે આ અભિયાનમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આણંદ જિલ્લાની એક યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષા પેપરલેસ સિસ્ટમના આધારે લેવામાં આવી રહી છે. આ સિસ્ટમથી પેપરનો બચાવ થશે અને પર્યાવરણનું […]

અમદાવાદમાં ધોરણ-12ના તેજસ્વી તારલાંના સન્માન માટે મેયરે યોજેલા કાર્યક્રમનો ફિયાસ્કો

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ઉપક્રમે મેયર કિરીટ પરમાર દ્વારા ધોરણ 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આજે શહેરના ટાગોર હોલમાં સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતા શહેરના તેજસ્વી તારલાઓના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સંકલનનો અભાવ હોય કે ગમે તે કારણ હોય સન્માન સમારોહમાં પુરતા વિદ્યાર્થીઓ ન આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code