1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત યુનિની બી.કોમ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષા એક સાથે હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષા આગામી તા. 13મી  ડિસેમ્બરથી શરૂ થશે. આ સાથે 14 ડિસેમ્બરથી જ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સીએ સાથે બીકોમનો અભ્યાસ કરતા હોય છે. ત્યારે હવે બંને પરીક્ષા સાથે શરૂ થતાં વિદ્યાર્થીઓએ એક પરીક્ષા છોડવી પડશે જેનાથી વિદ્યાર્થીઓના 6 મહિના કે 1 વર્ષ સુધીનો […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફાર્મસીની નવી 25 કોલેજોને મળી મંજુરી

અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ તબીબી વિદ્યાશાખા બાદ ફાર્મસીમાં પ્રવેશ લેવાનું પસંદ કરતા હોય છે. ફાર્મસીનો અભ્યાસ કરવા માટે મર્યાદિત કોલેજ છે ત્યારે હવે ચૂંટણી પુરી થતા જ કેન્દ્ર દ્વારા ગુજરાતને નવી 25 ફાર્મસી કોલેજની મંજૂરી આપીને ભેટ આપી છે. 25 નવી કોલેજને મંજૂરી મળતા 1400 વિદ્યાર્થીઓને લાભ મળશે.અગાઉ વિદ્યાર્થીઓને ફાર્મસીના અભ્યાસ માટે અન્ય રાજ્યમાં જવું પડતું […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 14મી ડિસેમ્બર સુધી લંબાવાઈ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-એપ્રિલ 2023માં લેવાનારી ધોરણ 12ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. શાળાઓ દ્વારા મોટાભાગના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે. દરમિયાન ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહ ધરાવતી રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોને પરિપત્ર દ્વારા જણાવાયું છે કે ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહના માર્ચ-2023ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને હવે ઈ-મેઈલથી પ્રશ્નપત્રો મોકલાશે, કોલેજોને પાસવર્ડ અપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલિકકાંડ બાદ યુનિના સત્તાધિશોએ ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી હતી.  અગાઉ ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમની કરેલી જાહેરાત સંપૂર્ણ રીતે સફળ રહી ન હતી ત્યારે આગામી 13મીથી ડિસ્મ્બરથી શરૂ થનારી યુનિવર્સિટીની પરીક્ષામાં ફરીવાર ઈ-મેલથી જ પ્રશ્નપત્ર મોકલવા માટેની ટ્રાયલ શરૂ કરી છે જેમાં બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કેટલીક કોલેજોને હંગામી ધોરણે પાસવર્ડ સિક્યોરિટી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9મી ડિસેમ્બરથી બે દિવસીય એથલેટિક્સ મીટ સ્પર્ધા યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 9 અને 10 ડિસેમ્બરના રોજ એથલેટીક્સ મીટ સ્પર્ધા યોજાશે જેમાં યુવક-યુવતીઓ માટે 19 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે પ્રથમ વખત યુવતીઓ માટે વાંસ કૂદ ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. જેમા 74 કોલેજના 417 ખેલાડીઓ દોડ, કૂદ, હર્ડલ્સ સહિતની વિવિધ રમતોમાં કરતબ બતાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ દ્વારા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું […]

ડિગ્રી ઈજનેરીમાં બ્રાન્ચ બદલવા માટેનો નિર્ણય બાદ નિયમો ઘડવામાં કમિટી પાસે સમય નથી

અમદાવાદઃ રાજ્યમાં જીટીયુ સંલગ્ન ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ બીજા વર્ષમાં બ્રાન્ચ બદલવા ઇચ્છતાં હોય તેમને મંજૂરી આપવાની જાહેરાત તાજેતરમાં કરી દેવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ઇચ્છે તો વિદ્યાર્થીઓને આ પ્રકારની મંજૂરી આપી શકશે. કેટલીક કોલેજોમાં વિદ્યાર્થીઓની અરજીઓ આવવાનું શરૂ થઇ ગયું છે બીજીબાજુ ટ્રાન્સફર માટેના નિયમો નક્કી કરવા માટેની કમિટીએ આગળની કોઇ […]

GTUમાં 1027 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, સિવિલ બ્રાન્ચમાં પ્રવેશનો વધુ ક્રેઝ,

અમદાવાદઃ રાજ્યની ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે વિદેશના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે. આ વખતે ઈજનેરીની વિવિધ શાખાઓમાં 1027 વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. જેમાં સૌથી વધુ સિવિલ બ્રાન્ચમાં 220 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ગુજરાતમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં આ વર્ષે કમ્પ્યુટર સાયન્સની બ્રાન્ચમાં સૌથી વધારે વિદ્યાર્થીઓએ પસંદગી ઉતારી હતી. પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં કમ્પ્યુટર સાયન્સની એક સીટ […]

રાજકોટમાં મ્યુનિ. અને જિલ્લા પંચાયત હસ્તકની 18 શાળાઓને સ્માર્ટ બનાવાતા 6000 વિદ્યાર્થીઓને લાભ

રાજકોટઃ રાજ્યના મહાનગરોમાં સરકાર તેમજ એનજીઓની મમદ લઈને સરકારી સ્કુલોને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં નીઓ ફાઉન્ડેશન દ્વારા મહાનગરપાલીકા સંચાલિત અને જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને પ્રાઈવેટ શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની […]

PM મોદીએ ‘પરિક્ષા પે ચર્ચા’ 2023ના કાર્યક્રમમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોને આમંત્રણ આપ્યું

પીએમ મોદીનું વિદ્યાર્થીઓ અને માતા પિતાને આમંત્રણ પરિક્ષા પે ચર્ચા પર ભાગલેવા આમંત્રિત કર્યા દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશની જનતાના લોકો સાથે સંપર્કમાં રહે છે, કોઈ અવસર હોય કે પછી સંકટ હોય અથવા તો દેશમાં બોર્ડની પરિક્ષઆ હોય પીએમ સતત સંવાદ કરીને તેમના પર્શ્નો સાઁભળે છે તેમના સુઝાવો માંગે છે ત્યારે વર્ષ 2023 […]

નવા શૈક્ષણિક સત્રથી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ અપાશે, સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ દેશમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પ્રવેશ આપી શકાશે. હવે તેનો અમલ ગુજરાતમાં પણ નવા શૈક્ષણિક સત્રથી કરી દેવાશે.આ અંગે પ્રવેશને લઈને સમસ્યા ઉભી ન થાય તેથી શિક્ષણ વિભાગ દ્વારા 2020માં જ આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જૂન-2023થી શરૂ થતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code