1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

રાંચીમાં પાર્ટીના પ્રચારમાં પ્રિયંકા ગાંધીનો જોવા મળ્યો હળવો અંદાજ, મહિલા ઉમેદવાર પણ હસી પડ્યા

લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા માટે મતદાન થઈ ગયું છે. હવે 25 મેના રોજ યોજાનાર છઠ્ઠા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોએ તેમની તમામ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દેશના જુદા જુદા વિસ્તારોમાં સતત ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. નેતાઓના ભાષણ દરમિયાન સ્ટેજ પર ઘણી રસપ્રદ ઘટનાઓ પણ જોવા મળી રહી છે. આવો […]

કોઇપણ સંજોગોમાં નરેન્દ્ર મોદીને ફરી સરકાર બનાવવા દેવી ન જોઇએ, વકીલોને સંબોધતા બોલ્યા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે તો દેશમાં લોકશાહી ટકશે નહીં. તેમણે કહ્યું કે કાં તો ચૂંટણી બિલકુલ કરાવવામાં આવશે નહીં અથવા જો ચૂંટણી થશે તો પુતિન અથવા બાંગ્લાદેશની જેમ કરવામાં આવશે. જેમાં વિપક્ષી નેતાઓને જેલમાં નાખીને ચૂંટણી કરાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે કોઈપણ […]

લોકસભા ચૂંટણીઃ પાંચમાં તબક્કામાં 62.2 ટકા મતદાન, સૌથી વધારે મહિલા મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ધીમે-ધીમે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે. જ્યારે છઠ્ઠા તબક્કા માટે આગામી શનિવારે 25મી મેના રોજ મતદાન યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ચાર તબક્કામાં એકંદરે સરેરાશ 66 ટકા જેટલુ મતદાન […]

વડાપ્રધાને એવું શું કહ્યું કે જવાબમાં કોંગ્રેસે કહ્યું કે આ માત્ર હતાશા નથી, તેનાથી પણ કંઇક વધારે છે

લોકસભા ચૂંટણીના પ્રચાર અંતર્ગત સામ-સામે જબરજસ્ત આક્ષેપ થઇ રહ્યા છે.. એક તરફ ઇન્ડિયા ગઠબંધન કહે છે કે મોદી સરકાર આવશે તો બંધારણ બદલી નાંખશે તો બીજી તરફ ભાજપ અને તેના નેતાઓ કહે છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો તમારી સંપતિ છીનવી લેશે.. સામ-સામે આક્ષેપોનો આ દોર એક કદમ વધુ આગળ વધ્યો છે.. શું ક્હ્યુ […]

પીએમ મોદીએ કહ્યું આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરીએકવાર મોદી સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં સમાજવાદી પાર્ટી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે રેલીની ભીડ અને ઉત્સાહ સ્પષ્ટપણે દર્શાવે છે કે ‘સપા-કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન સંપૂર્ણપણે તૂટી ગયું છે. આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરી એકવાર મોદી સરકાર. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘ગઈકાલે હું એક વીડિયો જોઈ રહ્યો […]

35 વર્ષના અનુભવને આધારે કહું છું, ભાજપ 272 બેઠકો પણ નહીં જીતી શકેઃ યોગેન્દ્ર યાદવ

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. યોગેન્દ્ર યાદવે કહ્યું, ભાજપને 272 સીટો નથી મળી રહી. આ ચૂંટણીમાં ભાજપ 50થી વધુ બેઠકો ગુમાવે તેવું લાગી રહ્યું છે. યોગેન્દ્ર યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા 35 વર્ષના અનુભવના આધારે હું કહી રહ્યો છું કે બીજેપી ચોક્કસપણે 272 સીટો જીતવાની નથી. ભાજપને ઓછામાં […]

25 મેના છઠ્ઠા્ તબક્કાના પ્રચાર માટે પીએમ મોદીની આજે યૂપીમાં તો ગૃહમંત્રી અમિત શાહની પ.બંગાળમાં રેલી

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. હવે વધુ બે તબક્કા બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓનો ચૂંટણી પ્રચાર છઠ્ઠા રાઉન્ડ માટે ચાલી રહ્યો છે. પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હશે.બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે બંગાળમાં હશે. આજે વડાપ્રધાન […]

સંભવિત ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકાર કયા મોટા નિર્ણયો લઇ શકે છે, શું કહ્યું પ્રશાંત કિશોરે ?

એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકાય છે. રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ આવી શકે તેમ છે. આ સાથે પ્રશાંત કિશોરે મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નીતિમાં માળખાકીય અને ઓપરેશનલ ફેરફારોની આગાહી કરી.. પ્રશાંત કિશોરે એવી પણ આગાહી કરી હતી કે, કેન્દ્ર […]

કેજરીવાલે તમારી ખુબ કાળજી લીધી છે, બદલામાં તેમને સમર્થન આપો, રાઘવ ચઢ્ઢાની દિલ્હીના લોકોને અપીલ

દિલ્હીની સાત લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વિદેશથી આંખની સારવાર કરાવીને દિલ્હી પરત ફર્યા બાદ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. દરેક પરિવારને 18 હજાર રૂપિયાની બચત થઇ છે 21 મેના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અને AAPની સંયુક્ત રેલીને સંબોધિત કરતી વખતે તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો […]

4 જૂને ઈન્ડિ ગઠબંધનના ઈરાદા પર સૌથી મોટો હુમલો થશેઃ નરેન્દ્ર મોદી

પટણાઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (મંગળવારે) ચૂંટણી પ્રચાર માટે બિહારમાં છે. પ્રધાનમંત્રી  બિહારની બે દિવસીય મુલાકાતે સોમવારે સાંજે પટના પહોંચ્યા હતા. તેમણે ભાજપના દિવંગત નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ સ્વર્ગસ્થ નેતાના પટના નિવાસસ્થાને પહોંચ્યા અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code